________________
શ્રાવસ્તીમાં બન્નેના સમાગમને વૃત્તાંત ફેલાઈ જતાં જે બન્યું તેને કહે છે. --“મવા ઈત્યાદિ !
અન્વયાર્થ–ત્તર-તત્રએ તિન્દુક ઉદ્યાનમાં જોડા–ત્તwાવ કૌતુહલથી અનેક અજ્ઞાની જન વદ-વારા અનેક ફાંટા-કાદ બીજા ધર્મના પરિવ્રાજક જન સમાગવા-સમાગવા આવી પહોંચ્યા તથા હારે ગૃહસ્થજન પણ આવીને એકત્રિત થઈ ગયા. ૧૯ પછી પણ–બાના” ઈત્યાદિ !
અન્વયાર્થ—તથ-તત્ર એ તિન્દુક ઉદ્યાનમાં લેવાના બદવા–ાનવધ: દેવવૈમાનિક દેવ, દાનવ-ભવનપતિ દેવ, ગંધર્વ, વ્યન્તરદેવ વગેરે આવ્યા તથા નવનિર-વારસાિના યક્ષ, રાક્ષસ, કિન્નર તથા મહિસાળ ચ-ગાનાં જ અદશ્ય બીજા પણ વ્યક્તરદેવના ભેદરૂપ ભૂતદેવને સમાન માસિસમાન માત્ર સમાગમ થયો. ૨૧ હવે એ બન્નેના સંભાષણને કહે છે–“
pf” ઈત્યાદિ! અન્વયાર્થ—-મામા-મામાન “હે મહાભાગ ગૌતમ! હું તે પુછામિ-તે પૃછા આપને પૂછું છું” જ્યારે આ પ્રકારે જે જોગમશ્વથી શ નૌતમપવીત કેશી શ્રમણે ગૌતમને કહ્યું. તો જુવંત સિં જોર રૂમ વીતત: વંતં રિાને જોતમ રુમદ્રવીર ત્યારે ગોતમે કેશી શ્રવણને આ પ્રકારે કહ્યું. ૨૧
ગૌતમ સ્વામીએ જે કહ્યું તેને કહે છે. “કુરજી અને ઇત્યાદિ !
અન્વયાર્થ–ગૌતમસ્વામીએ કહ્યું કે, મમત્ત હે ભદન્ત ! કેશીશ્રમણ તે કહે છે પુર–તે થે છે પૃEછે જે કાંઈ પૂછવાની ઈચ્છા હોય તે ખુશીથી પૂછા. આ પ્રકારે જોયમ શેર્લિ ગઢવી-ૌતો શિવં બ્રવીત ગૌતમસ્વામીએ જ્યારે કેશી શ્રમણને કહ્યું તો જેસી ગળુuTuતાઃ જરી ગણાતા ત્યારે કેશી શ્રમણે ગૌતમસ્વામીથી અનુમાદિત અને પ્રેરિત થઈને જોઇ રુમ વીનતમ ૪ અત્રવિત ગૌતમસ્વામીને આ પ્રકારે પૂછયું મારા કેશી શ્રમણે ગૌતમ સ્વામીને જે પૂછયું તેને કહે છે–“નાસકના ઇત્યાદિ
અન્વયાર્થ-- ગાથાની વ્યાખ્યા બારમી ગાથાની માફક સમજી લેવી અર્થાત जो धम्मो चाउज्जामो-यो धर्मश्चातुर्यामश्च यार भलावत३५ मुनियम वद्धमाणेणं પાસે વર્તમાનેન પાશ્વના શ્રી પાર્શ્વનાથ સ્વામીએ શિષ્યો-શિત કહ્યા છે અને પાંચ મહાવ્રતરૂપી મુનિધર્મ શ્રી વર્ધમાન સ્વામીએ કહ્યા છે તે આ બન્નેના કહેવાના ભેદનું કારણ શું છે મરવા g gવના ઈત્યાદિ !
અન્વયાર્થ–-કેશીકુમાર શ્રમણે ગૌતમસ્વામીને એ પણ પૂછયું કે, જ્યારે મહાવીર પ્રભુ તથા પાર્શ્વપ્રભુ ઈશagવન્ના-વાર્થ ઘનયો; મોક્ષરૂપ કાર્યમાં સમાનરૂપથી પ્રવૃત્ત છે તે પછી વિસે જિં જH-વિરપે જિંg #ારા ધર્મનું આચરણ કરવાની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે ? મેદાવી-ધાવિન ડે શ્રેષ્ઠ બુદ્ધિમાનવિદે અને તે વિઘાથો સારું -દ્વિવિધ ધર્મ તે વિષયો ચં ? શું આપને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૩