________________
સમુદ્રમા મામધં રિવા સ્તર સમુદ્ર સમાન આ મહાન સંસારસમુદ્રને પાર કરીને મgri Tv-પુનરામ જતા મુક્તિસ્થાન ભૂત અપુનરાગમ સ્થાનને પ્રાપ્ત કરી લીધું. હે જબૂ! રિમિતિ રવીન જેવું મેં વીરપ્રભુના મુખેથી સાંભળ્યું છે એવું જ હું તમને કહું છું પરા
ઉત્તરાધ્યયન સૂત્રનું એકવીસમું અધ્યયન સંપૂર્ણ પારા
બાઇસનાં અધ્યયન ઔર નેમિનાથ કે ચરિત્ર કા વર્ણન
બાવીસમા અધ્યયનનો પ્રારંભ એકવીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે આ બાવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આને સંબંધ એકવીસમા અધ્યયનની સાથે આ પ્રકારને છે–એકવીસમાં અધ્યયનમાં જે વિવિક્તચર્યા કહેવામાં આવેલ છે. તે એજ સાધુ કહે છે કે, જે ચારિત્રમાં ધર્યશાળી હોય છે. જો કે ચારિત્રમાં કહેવાયેલ વિસ્ત્રોત-અધેય આવી જાય છે તે એ સમયે રથનેમીની માફક સાધુએ હૈયે ધારણ કરવું જોઈએ. આ વાતને એમના દૃષ્ટાંતથી આમાં પુષ્ટ કરવામાં આવશે. આ સંબંધથી આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. એનું સર્વ પ્રથમ સૂત્ર આ છે—“રિયgfm? ઇત્યાદિ.
અન્વયાર્થ–ોરિયડુમિનયર સંજુરસુરિ નામે મહિણ राया आसि-शौर्यपुरे नगरे राजसक्षणसंयुतः वसुदेव इति नाम्ना महर्दिकः राजाવાત શૌયપુર નામના નગરમાં રાજચિહાથીચક, સ્વસ્તિક, અંકુશ આદિ અથવા દાન, સત્ય, શૌર્ય આદિ લક્ષણોથી યુક્ત વસુદેવ આ નામના એક રાજા હતા. જે છત્ર ચમાર આદિ મહાન વિભૂતિના અધિપતિ હતા. જેના
“તક્ષ મઝા' ઇત્યાદિ.
અન્વયાર્થ–તરસ જ તદા તે તુવે મન્ના બાર-તરસ રોજી તથા તેવી મા ગાતા વસુદેવને દેવકી તથા રોહિણી નામની બે સ્ત્રિઓ હતી. તાસિ સોજું તો કુત્તા –તો તૂ ગવ દ્રો પુત્ર છો એ બન્નેને બે પુત્રો હતા. જે પ્રજાજનોમાં ખૂબ જ પ્રિય હતા. રાત-જામરાવી તેમાં એકનું નામ રામ અને બીજાનું નામ કેશવ હતું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૮