________________
પરિત્યાગ કરી દીધો. નિર-વિરતઃ પાપક્રિયાઓથી નિવૃત્ત બની ગઇ-ગામદિઃ તેઓ જીવના હિત સાધવાના અભિલાષી બન્યા આ કારણે તે પદાળમાનવત મુક્તિના પ્રધાન હેતુ હોવાથી સંયમધારી બન્યા. છિન્ન-નિશા: શેકને તેઓએ પિતાની વિચારધારાથી બહાર કરી દીધ અથવા તેઓ છિન્નસ્રોત મિથ્યાદર્શન આદિથી રહિત બની, મમ-: પરપદાર્થમાં મમતભાવથી વિહીન બન્યા. અને -અજિક્સન: દ્રવ્યાદિ પરિગ્રહથી વજીત બનીને ઉમદા વિદા–રમાર્થvg તિકૃતિ તે પરમાર્થના સાધનભૂત એક માત્ર સમ્યગ્દર્શન આદિનું પરિપાલન કરવામા જ સાવધાન બન્યા. ૨૧
છતાં પણ–“વિવિરંચળિ” ઈત્યાદિ.
અવવાર્થતા–ત્રાથી પકાયના જીવોની રક્ષા કરવામાં તત્પર સમુદ્રપાલ મુનિરાજ નિવવા–નિuસ્ટેનિ દ્રવ્ય અને ભાવથી લેપ રહિત-દ્રવ્યથી સાધુને માટે ન લીધેલા, પરંતુ ગૃહસ્થ તરફથી પિતાના માટે લેપાયેલા ભાવથી “આ સ્થાન મારૂં છે.” આ પ્રકારના અભિવૃંગરૂપ લેપથી રહિત તથા વસંથાલ – સંaતાનિ શાલિ અન્ન આદિ બીજેથી અવ્યાપ્ત આથી જ અંદા િરિદ્દેિ વિવું. માથમિક જિમિ રીનિ મહાયશસ્વી ઋષિએ દ્વારા-મુનિઓ દ્વારા-સેવવામાં આવેલ એવા વિવિજ્ઞાન-વિજયનાનિ સ્ત્રી પશુપંડકથી રહિત ઉપાશ્રયરૂપ સ્થાનોમાં મફ-મન રહેતા હતા, તથા શાળા પરિસાદું ગાન પરિપન ગાત શરીરથી શીત, ઉષ્ણ આદિ પરીષહોને સહતા હતા. પરીષહેને સહન કરવાનું ફરી આ કથન તેમાં અતિશય ખ્યાપન કરવા માટે જાણવું જોઈએ. પરરા
પછી એ સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના બન્યા? એ કહે છે—” ઈત્યાદિ અન્વયાર્થ–નાક્ષાનો વિજ્ઞાન જ્ઞાનોતઃ મi શ્રુતજ્ઞાનથી સાધુના આચાર વિષયક જ્ઞાનથી યુક્ત એ સમુદ્રપાલ મુનિ અનુત્તર ધwવથ રિપંચનુત્ત ધર્મચર્ય વરવા સર્વોત્કૃષ્ટ પ્લાન્યાદિક ધર્મને સંચય કરીને અનુત્તરે બાળધરેસત્તરે જ્ઞાનધરે તેવોત્કૃષ્ટ કેવળજ્ઞાનના ધારક બની ગયા. ઝાંસી-પરા પ્રશસ્ત यश संपन्न मनीन ते अंतलिक्खे मरिएव ओभासइ-अन्तरिक्षे सूर्य इव अवभासते આકાશમાં સૂર્યની જેમ આ જગતમાં ચમકવા લાગ્યા. ૨૩
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર સમુદ્રપાલ મુનિ દ્વારા આ ચરિત ધર્મના ફળને કહે છે—“જિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–સમુદા-સમુદ્રઢ સમુદ્રપાલ મુનિરાજે તુવિદં પુuપાવંરવા -દિવિધં સચિવા ઘાતિક અને ભપગ્રહિક શુભાશુભ પ્રકૃતિરૂપ કામનાને ક્ષય કરીને નિ –નિષદ અલેલી અવસ્થા સંપન્ન કરીને સવગો વિણસત વિપત્તા બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગથી સર પામતી રત્તા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૭