________________
કહેવામાં આવ્યું છે. આ પ્રકારની શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે –
“ચો છે” ઈત્યાદિ. “પદ ઇત્યાદિ.
અન્વયાર્થ–સુદ-રૂદ આ સંસારમાં માર્દિ-માનવે; મનુષ્યના મોત -નેશના અનેક અભિપ્રાય હોય છે કે જે અભિપ્રાયને માવો-માવતઃ તત્વવૃત્તિથી અથવા ઔદયિક ભાવોની અપેક્ષાથી મિરરવું–મિક ભિક્ષુ પણ સંઘરે જwોતિ કરી શકે છે. આ માટે તે આવા ભાવો રાખવામાં પોતાના સમયને વ્યર્થમાં દુરૂપયોગ ન કરે. આ વિચારથી એ ગુણનું પ્રતિપાદન કરેલ છે અથવા તે સ્વયે તેમાં પડીને આત્માને સ્વછંદી ન બનાવે. આથી આમાં ઉપર અનુશાસન રાખવાની વાત કહેવામાં આવેલ છે તથા તથ-તત્ર મહાવ્રતોને અંગીકાર ४२ वाथी भयभेरवा भीमादिव्या मणुस्सा अदुवा तिरच्छा उइंति-भयभैरवाः भीमाः વિઘાર માનુ ગથવા તૈયાર ૩૫ વતિ સાધુના ઉપર ભત્પાદક હોવાથી ભિષણ રૌદ્ર એવા દેવકૃત મનુષ્યકૃત અથવા તીર્થંચ કૃત ઉપદ્રવ પણ આવે છે તથા દુટિવર્ષા રણદા-દુપિયા અને વરિષદ: ઘણા જ આકરા અનેક પરીષહ પણ આવે છે કે નરણ-ચત્ર જે ઉપસર્ગ અને પરીષહના આવવાથી આવા TયT નr-જાતના કાયર જન વનિત્ત-
વત્તિ સંયમથી સર્વથા શિથિલ થઈ જાય છે. પરંતુ તે મિવરવું તથ સંગામસીસે નાકરાવા રૂ ૨ वहिज-स भिक्षुः तत्र प्राप्तः संग्रामशीर्ष नागराज इव न अव्यथत थे समुद्रપાલ મુનિ ઉપસર્ગ અને પરીષહના આવવા છતાં પણ યુદ્ધની વચમાં ગયેલા મહાગજની માફક જરા પણ ખિન ન બન્યા. આત્માના અનુશાસનપક્ષમાં આત્માને તેઓએ એવી સ્થિતિમાં આ પ્રકારથી સમજાવ્યું કે હે આત્મન ! આ સ્થિતિમાં તે દુર્વિષહ અનેક ઉપગ અને પરીષહ આવ્યા જ કરે છે. અને જે નર કાયર હોય છે તે સંયમથી પતિત થાય છે. પરંતુ જે વાસ્તવિક ભિક્ષ છે તે તેને સહન કરીને અડળ અને મક્કમ બની રહીને સંયમને ખૂબ જ મજ તાઈથી વળગી રહે છે. સંગ્રામની વચમાં ગયેલા ગજ રાજની માફક તે આ શત્રરૂપી ઉપસર્ગ, પરીષહ આદિકના આઘાતોની જરા સરખીએ પરવા કરતા નથી અને તેને સહે છે આથી તું પણ ભિક્ષુ છે, આ કારણે તારે પણ એનાથી અકળાવું ન જોઈએ. ૧૬-૧૭
વળી પણ.“સિગા” ઈત્યાદિ.
અન્વયાર્થ– ગોસળ-રતોડા શીત પરીષહ, ઉષ્ણુ પરીષહ, સંતના સંતમાલ: દેશમશક પરીષહ, FIRા-દાર: તૃણ સ્પશરૂપ પરીષહ, તથા લવિદા आतंका देहं फुति-विविधाः आतङ्काः देहम् स्पृशन्ति भीon ५५५ अने प्रारना રેગ શરીરને વ્યથિત કરતા રહે છે. તેનાથી કાયરજન ગભરાઈને હે માત ! હે તાત ! ઈત્યાદિ બોલ બોલીને સંયમથી સંપૂર્ણ પણે શિથિલ બની જાય છે. પરંતુ તથ-તત્ર એ પરીષહ અને ઉપસર્ગોના તથા રોગના આવવા છતાં પણ એ સમુદ્રપલ મુનિ ગોગો રોનક હે માત હે તાત! ઈત્યાદિ કુત્સિત શબ્દ ન કરતા મહિયા જ્ઞ–ણ સદા તે સઘળું શાંત ભાવથી સહન કરતા હતા. આ પ્રકારથી પોતાના આચાર અને વિચારમાં દઢ બનેલા સમુદ્રપાલ મુનિએ સારું રેઝ-પુરાષ્ટતાનિ જ્ઞાતિ મક્ષિાત પૂર્વભવમાં ઉપાજીત કરેલા જેને-એ જીવને મલીન કરવાના હેતુવાળા હોવાથી રજ જેવા જ્ઞાનાવરણીય આદિક દ્રવ્યકર્મો અને ભાવકર્મોને આત્માથી જુદાં કરી દીધાં. જ્યારે આ ગાથાને અર્થ આત્માનુશાસન પક્ષમાં લગાડવામાં આવશે ત્યારે તેને અર્થ આ પ્રમાણે થશે કે હે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૫