________________
ભાવા-ચારિત્ર આરાધક પુરુષનું' એ જ કન્ય છે કે તે પેાતાના ચારિત્રની સંભાળમાં જ પેાતાના જીવનને ખપાવી દે. આજ લક્ષ્યની સિદ્ધિમાં તે પેાતાને વિસર્જીત કરી દે. વ્યર્થ વાતામાં એ પડતા નથી. એમની ષ્ટિ સર્પની દૃષ્ટિની જેમ પેાતાના લક્ષ્ય ઉપર સ્થિર-અતૂટ રહેવી જોઇએ, કેમકે ચારિત્ર એ લેાઢાના ચણા ચાવવા જેવું છે. એને ચાવવાનુ કામ જેમ સરળ કામ નથી એજ પ્રમાણે ચારિત્રનુ” પાલન કરવું એ પણ સરળ કામ નથી. માટે બેટા ! અમારી વાત સમજો, માના અને ઘેર રશ્દીને આનંદ કરે. ॥ ૩૮ ૫
વળી પશુ—નંદા' ઇત્યાદિ.
અન્વયાય—હે પુત્ર! ના-થથા જેમ વિજ્ઞાતીસા પ્રજવલિત િિત્તા-નશિવા અગ્નિીની જવાળાને વારું મુહુધા હો-વાતું મુમુક્ત મતિ પીવી એ અત્યંત દુષ્કર છે. તદ્દ તથા એજ પ્રમાણે તારો તાજ્જને યૌવનમાં સમત્તળું करेउ दुक्करं - श्रमणत्वं कर्तु दुष्करम् ચારિત્રનું પાલન પણ ખૂબ જ કઠણુ છે. ભાવા
ચાહે ગમે તેવા સમજદાર તેમ જ શક્તિશાળી માણસ કેમ ન હોય, પરંતુ તે જે રીતે પ્રજવલિત અગ્નિશિખાનું પાન કરી શકતા નથી એજ પ્રમાણે હે પુત્ર ! યૌવન અવસ્થામાં ચારિત્રનું નિર્દોષ પાલન પણ થઈ શકતું નથી. માટે ડાહ્યો થા અને આ ચારિત્રપાલનનાં સ્વપ્ન સેવવાનું છોડ એમાં જ તારી ભલાઇ છે. ૩લા વળી પશુ—“ના મુવ” ઇત્યાદિ
અન્વયા—હે પુત્ર નન્હા થા જેવી રીતે થતો ત્ય; કાથળાને ત્રા ચહ્ન મરેક તુનું વાત્તેન મતું દુ:ખવું વાયુથી ભરવા અસાધ્ય છે-અશક્ય છે. तहा - तथा प्रमाणे कीवेण समणतणं करेउ दुक्खं - क्लीबेन श्रमणत्वं कर्तु દુ:શ્ર્વમ્ કાયર મનુષ્ય માટે ચારિત્રનું પાલન કરવું પણ અશકય છે. અહીં કોથળા વસ્ત્રમય જ ગ્રહણ કરવામાં આવેલ છે. ચામડાના કે અન્યના નહીં, કેમકે તેનામાં તે વાયુ ભરી શકાય છે.
ભાવાથ——જે પ્રમાણે વસ્ત્રના કેથળામાં વ યુને પૂરી શકાતા નથી એજ પ્રમાણે નિઃસત્વ વ્યક્તિથી પણ ચારિત્રનું પાલન થઈ શકતુ નથી. આથી હું બેટા ! જ્યારે તમે સુખાચિત, સુકુમાર અને સુમછત છે તે તમારામાં એટલી શક્તિ કયાંથી હાઇ શકે કે, જેથી તમે ચારિત્રનું અ જીવન પાલન કરી શકે ? આ માટે સંયમ લેવાનું માંડી વાળે, ૫૪૦ ॥
વળી પણ--“નંદા તુષ્ટા'' ઇત્યાદિ.
અન્વયા --હે પુત્ર! ના-નથા જે રીતે તુહા-તુજા ત્રાજવાથી મો ગિરિ સોણેલું તુળો-મન્તઃ શિવઃ તોયિતું તુર, મેરૂ પર્વતને તાળવા એ અશકય છે તા–તથા એજ પ્રમાણે નિયં નિવૃતમ્ નિશ્ચલ-વિષયાભિલાષથી અક્ષેશભ્ય તથા નિસં—નિઃ શરીરાદિક નિરપેક્ષ અથવા શંકા નામના અતિચારો રહિત સમળત્તળ મારૂં સાધુપણું પણ ખૂબ જ તુ-તુર્વ્ દુષ્કર છે. ૫૪૧ા
તથા-નવા યુગાહિઁ" ઇત્યાદિ.
અન્વયા-નૈદા ચળાયો મુખતૢિ તરિક સુધારો
થયા ર૯ના : સુખામ્યાં તનું તુ: જે રીતે ભુજાઓથી સમુદ્રને પાર કરવો અશકય છે. તદા અનુવસંતપં મસાળો સુધારો-તથા અનુપાન્તન મસાન: ટુ એજ રીતે ઉત્કૃષ્ટ કષાય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૯