________________
મૃગા પુત્ર કે ચરિત્ર કા વર્ણન
અન્વયાર્થ–#TUTyજ્ઞાન -જનનોઘાનમિત્તે વન અને ઉદ્યાનથી સુશોભિત ફૂલે-મુછી સુગ્રીવ નામના જે નરે-જો રે મનરમ્ય નગરમાં बलभद्देत्तिराया-बलभद्र इतिराजा मलद्रनाभने। मेरा तस्सग्गर्माहसी –તા ગાદિપર તેની પટરાણીનું નામ મિયા–પૃના મૃગા હતું. તે ૧ |
તેર” ઈત્યાદિ ! અન્વયાર્થ–હિંતર તેને ઉત્તે-ત્રઃ પુત્ર વસિરિ–શ્રી બલશ્રી નામને હતા, કે જે લેકેમાં મિયાપુત્તિ વિરકુe-gir તિ વિકૃત મૃગા પુત્રના નામથી જાણીતું હતું. એ મૃગાપુત્ર મર્મા વિક–જ્ઞાપત્રી માતા પિતાને - -જિતક અત્યંત પ્રિય લાડીલે હતે. માતા પિતાએ એને કુરીયા-જુદાઇ યુવરાજપદે સ્થાપિત કર્યો. નીલ-રીન્નર જન્મથીજ એ ઇન્દ્રિયનું ખૂબ જ દમન કરનાર હોવાથી કે તેને કમીશ્વર પણ કહેતા હતા. ૨
“ ” ઈત્યાદિ!
અન્વયાર્થ–પુરમા-દિતમાન પ્રસન્નચિત્ત બનીને એ યુવરાજ બંને પાસા–નન્ય પાકા નન્દન નામના રાજમહેલમાં જે તેજ-તોन्दुक देवइव त्रायविंश हवनी भा६४ इथिहिं सह कीलए-स्त्रिभिः सह नित्यं શ્રીeતે સ્ત્રિઓની સાથે નિત્ય ક્રીડા કરતું હતું. તે ૩ છે
ના ” ઇત્યાદિ !
અન્વયાર્થ_એક દિવસની વાત છે કે, મૃગાપુત્ર મણિરાજદિમત-નળિરાજિત ચંદ્રકાન્ત આદિ મણીઓથી અને અને કર્કતન આદિ રત્નોથી મઢવામાં આવેલ ભૂમિવાળા પાસાયોગ-પ્રાણારાજને મહેલની બારીમાં ટ-થિત બેસીને પોતાના નગરસ ર૩ૌતિકાવવ-નરક્યા જીત્રા વજfજી નગરના જુદાજુદા ચેક તેમ જ બજારેને, ચાર રસ્તા, ત્રણ રસ્તા જયાં મળતા હતા એવા સ્થળનું ગાઢપુરુ-ગાજતિ અવલોકન કરી રહેલ હતે. છે છે
એ સમયે શું બન્યું તેને કહે છે–“ઈત્યાદિ !
અન્વયાર્થ–ગરૃગથે આ સઘળું જોયા પછી તેણે તનિયમસંગમાં– તો નિયમસંબધ અનશન આદિ બાર પ્રકારના તપને આચરવાવાળા તથા સાવઘ વિરમગુરૂપ સત્તર પ્રકારના સંયમને ધારણ કરવાવાળા, તથા રી-સ્કાય અઢાર હજાર જ રથને ધારણ કરવાવાળા, એજ કારણથી અગાજરxTTTTઇ જ્ઞાનાદિક ગુણોની ઉંડી ખાણ સ્વરૂપ એવા સમજયં-શ્રમસંવત શ્રમણ સંતને અર્થાત્ પરીષહ ઉપસર્ગોને સહન કરવાવાળા હેવાથી શ્રમણ, વાયુ કાયના રક્ષણ માટે મોઢા ઉપર દોરા સહિત મુખવસ્ત્રિકા બાંધેલ હોવાથી સંયત એવા મુનિને તત્તત્ર ઘgs, ત્રિ, અને વર પર આરૂછતે નિમિત્ત આવતાં તેણે પાસ-યતિ જોયા. છે પ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૭