________________
તથા— -“તદેવ જાણી રા'' ઇત્યાદિ.
અન્વયાઅે સયત મુનિ ! ત-ચૈત્ર આગળના એ ભરત રાજા વગેરે રાજાઓની માફક નેત્રો સચરમે શ્રેય: સત્યમઃ કલ્યાણને કરવા વાળા સચમમાં પરાક્રમશાળી ાસીયા-શ્વાશીરાનઃ કાશી રાજાએ કે, જેમનું નામ નંદન અને જે સાતમા બળદેવ હતા. રામમોને ચા-દામમોશન સ્થિ, કામ શબ્દ, રૂપ, ભાગ, ગંધ, રસ, સ્પ`ના પરિત્યાગ કરીને જમ્પમદાવળ વળે-ધર્મમદાવનમ્ માન જેમણે કર્માંરૂપ મહાનના નાશ કરેલ છે. તેની કથા આ પ્રકારની છે.
બનારસ નગરીમાં અઢારમા તીર્થંકર અરનાથના શાસનમાં અગ્નિશિખ નામના એક રાજા હતા. જયંતિ અને શેષવતી નામની એમને એ પટ્ટરાણીઓ હતી. જયતિથી નદન નામના સાતમાં ખળદેવ અને શૈષવર્તાથી સાતમા દત્ત નામના વાસુદેવ આ પ્રમાણે બે પુત્રો થયા. ક્રમે ક્રમે વધીને એ બન્ને તરૂણૢ અવસ્થાએ પહોંચ્યા એ. અન્નેના શરીરની ઉંચાઇ છવ્વીસ ધનુષની હતી. પિતાના રાજ્યની પ્રાપ્તિ કરી દત્તે પેાતાના નાનાભાઇ નંદનને સાથે લઇને ભરતખંડના ત્રણ ખડાને પેાતાના કબજે કરી લીધા છપ્પન હજાર વર્ષનું આયુષ્ય દત્તે અધ ચક્રવતી'ની લક્ષ્મીને ભેગવવામાં જ પૂર્ણ કર્યુ.. અંતે તે મરીતે પાંચમી નમાં પહેાંચ્યા. જ્યારે 'દને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિ શ્રીના લાભથી પેાતાના જીવનને સફળ અનાવ્યું. ॥ ૪૯ ૫
કાશીરાજ નન્દન બલદેવ કી કથા
તથા—
-~‘તદેવ વિનો’’- ઇત્યાદિ.
અન્વયાથ”——— ચૈત્ર આ પ્રકારે ગાનટ્ટા વિત્તિ-જ્ઞાનપ્રાીતિ. અપકીતી થી રહિત અને મહાનસો-માયાઃ મહાશય સપન્ન વિનયો રાયા–વિનો રાયા વિજય નામના ખીજા ખળદેવે મુસમિદ્રે ર× પાય--ળસમૃદ્ધ રાજ્યં મહાય સ્વામી, આમાત્ય, સુહૃત, કાષ, રાષ્ટ્ર, દુગ અને ખળ આ સાત રાયાંગાથી સમૃદ્ધ રાજ્યના પરિત્યાગ કરીને પ્—માત્રાનીત દીક્ષા અંગિકાર કરી.
વિજય રાજાની કથા આ પ્રકારની છે.---
દ્વાવરકા નગરીમાં બારમાં તીર વાસુપૂજ્યના શાસનમાં બ્રહ્મરાજ નામના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
વિજયરાજ કી કથા
૧૪૦