SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પંદ્રહનેં અધ્યયન કા પ્રારંભ ઔર ભિક્ષુગુણપ્રતિપાદન પંદરમા અધયયનનો પ્રારંભ ચૌદમું અધ્યયન સંપૂર્ણ થયું, હવે પંદરમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ સભિક્ષુ અધ્યયન છે ચૌદમા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે.–ચૌદમા અધ્યયનમાં નિનિદાનતા ગુણરૂપથી પ્રગટ કરવામાં આવેલ છે. અને તે ભિક્ષુને જ હોય છે કારણકે, ભિક્ષુપણું ગુણને આધીન હોય છે. આ માટે આ અધ્યયનમાં ભિક્ષુઓના ગુણોનું કથન કરવામાં આવશે. આ સંબંધને લઈને એને પ્રારંભ કરવામાં આવેલ છે. આ અધ્યયનનું સહુથી પહેલું સૂત્ર છે. “ોળ” ઈત્યાદિ! અન્વયાર્થ–જે ભi-ૌનમ મુનિ ભાવનું હું રિક્ષામિ-વરિષ્યામિ સેવન કરીશ એ ભાવનાથી ધનં-ધર્મક ઉત્તમ ક્ષમા આદિ રૂપ અથવા શ્રત ચારિત્ર રૂપ ધર્મને સમિ- અંગિકાર કરીને દિઃ બીજા મુનિઓની સાથે રહે છે. એકલા નહીં કારણકે, એકલા રહેવાને આગમમાં નિષેધ છે તથા ૩ ગુરઃ માયા રહિત બનીને જ જે અનુષ્ઠાનમાં પરાયણ બની રહે છે. ખિયાળછિન્ન-નિજાનાના અને નિદાન શલ્યથી વર્જીત થઈને લંચવું નઝરતાં ના પૂર્વ પરિચિત પિતા આદિની સાથે તથા પાછળથી જેની સાથે સંબંધ બંધાય છે એવા શ્વશુર આદિની સાથેના પરિચયને ત્યાગ કરી દે છે અને ગામા-મમઃ કામ અભિલાષાથી રહિત બનીને અથવા મોક્ષાભિલાષી બનીને જ અનાયાસ – જ્ઞાન સાધુના તપ અનુષ્ઠાન આદિથી અપરિચિત કુળમાં આહાર આદિની ગવેષણ કરતાં કરતાં રિત્રિત અનિયત વિહારી બને છે ક મપૂસ મિક્ષુ તેજ ભિક્ષુ છે. ભાવાર્થ –આવા પૂર્વોક્ત ગુણ વિશિષ્ટ આત્મા જ ભિક્ષુ છે આથી જ અહીં સાધુઓની ભિક્ષપણાની નિમિત્તભૂત ચૌભંગી પ્રગટ કરવામાં આવે છે–જેમ (१) सिंहताए निक्खमंति सिंहत्ताए विहरंति (२) सिंहत्ताए निक्खमंति सियालत्ताए विहरंति (3) सियालत्ताए निक्खमंति सिंहत्ताए विहरंती. (४) सियालत्ताए નિવવતિ સિવાટાવિદાંતિ આ ચાર ભાગમાં સિંહવૃત્તિથી નિકળને સિંહવૃતિથી જ વિચારવું એ પ્રથમ ભંગ સર્વોત્તમ છે. જે ૧. આ વાતને સૂત્રકાર વિશેષરૂપથી પ્રગટ કરે છે “જાગરણ ઇત્યાદિ! અન્વયાર્થ-જા-ચાદા સદનુષ્ઠાનમાં તત્પર, જિનિત આશ્વવથી નિવૃત્ત વેવિયા-વિત આગમના જ્ઞાતા તથા ચાયરિવા–સામરક્ષિતઃ આત્માના રક્ષક અને-અજ્ઞઃ હેય અને ઉપાદેયની બુદ્ધિથી સંપન્ન અને સંસી -સર્વ જીવોને પિતાના સમાન સમજવાવાળા મુનિ અભિમા-ગરમws પરીષહ અને ઉપસર્ગોને પરાજીત કરીને રોવર-નાગોપરત કામગની અભિલાષાથી રહિત બનીને -વોલ વિચરે છે, વળી તે વિહારમાં – જે બિજિ ન સરિઝu– ન્જિપિ નં જીરઃ કઈ પણ સચિત્ત અચિત્ત અને મિશ્ર–વસ્તુઓમાં આસક્ત બનતા નથી મિરહૂમિg? એજ ભિક્ષુ છે. “વિવાર કિરવા આ પદની “વિત માલિત એવી પણ છાયા બને છે. આને અર્થ આ પ્રમાણે છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy