________________
ચાર પ્રત્યેક બુદ્ધ કે નામ તથા– “મેરૂઇત્યાદિ !
અન્વયાર્થ–નિ-રમિ નમી નામના રાજા કે જે જૈવી-વૈદ વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલ હતા. હૃ– તે ગૃહને વાચવા ત્યાગ કરીને સમને પકgવદિ-ગ્રામ સ્થિતઃ ચારિત્ર ધર્મનું અનુષ્ઠાન કરવામાં એકરૂપ બન્યા હતા. જો કે, એમની સર્વ સ શોરૂમ-સાક્ષાત રાઇ નોદિતઃ સાક્ષાત બ્રાહ્મણરૂપધારી ઈજે જ્ઞાનચર્યામાં પરીક્ષા કરી હતી તે પણ તેમણે મiા રમે– ગામનું નમાતિ ન્યાયમાર્ગમાં જ પોતાના આત્માને ઝુકાવેલ હત-સ્થાપિત કરેલ હતો. આથી તે કમરજથી રહિત બની ગયા. તેની કથા પાછલા નવમા અધ્યયનમાં વર્ણવાઈ ચુકેલ છેઆથી ત્યાંથી જોઈ લેવી છે ૪૫ |
- હવે બે ગાથાઓ દ્વારા સૂત્રકાર ચાર પ્રત્યેક બુદ્ધોને જેઓ એકજ સમયમાં સિદ્ધ બનેલ છે. એમનાં નામ પ્રદર્શિત કરે છે.–“જહુ ઈત્યાદિ.
અવયાર્થ_દ્ધિને– િકાલિંગ દેશમાં રહૃ-૫૪હુ કરકટ્ટ નામના રાજા હતા. ર વંવાકુ કુમ્ભો- વંચાત્રેy દિવઃ પંચાલમાં દ્વિમુખ વિદેહુ નમી-વિદેપુ ની વિદેહમાં નમી, તથા ધામુ ન ધારેલુ પતિઃ ગાંધાર દેશમાં નગપતિ જ નહિં વસદા-સે નરેન્દ્રપમાં : આ ચારે ઉત્તમ રાજાઓએ પુરે ને વેર–પુત્રા રાજે થાયિત્વા પિતાપિતાના વિજય વૈજન્ત જયંત અને અપરાજીત નામના પુત્રોને રાજ્યગાદી સોંપીને નિદાન
-બિનરાને જીનેન્દ્ર પ્રભુદ્વારા સ્થાપિત ધર્મમાં નિયંતા–નિદત્તા સ્થાપિત બન્યા–દીક્ષા અંગિકાર કરી અને સામvજે ઉત્તરક્રિયા-શ્રામગં ઘચિતાર ચારિત્રની આરાધનાથી મુકિત પ્રાપ્ત કરી.
આ ચાર પ્રત્યેક બુદ્ધોમાંથી ત્રીજા નમિરાજ ઋષિની કથા તે નવમા અધ્યાયનમાં કહેવાઈ ગયેલ છે. આમાંના કરકન્દ્ર, હિમુખ અને નવગતિની યથા કહેવાની બાકી છે. તે આમાં પ્રથમ કરકન્વની કથા આ પ્રકારની છે
કરકÇ રાજા કી કથા
આ ભારતક્ષેત્રની અંદર કલિંગ નામને દેશ છે. આમાં ચંપા નામની નગરી હતી. એના અધિપતિ દધિવાહન નામના રાજા હતા તે ગુણરૂપ રત્નોના સમુદ્ર અને વિશિષ્ઠ પરાક્રમશાળી હતા. તેમની પટ્ટરાણીનું નામ પદ્માવતિ હતું તે ચેટક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૫