SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજન સે યા બિના પ્રયોજન સે પ્રાણિવધ કરને કે વિષયમેં અજાપાલ કા દ્રષ્ટાંત આ વિષયની પુષ્ટિમાં સૂત્રકાર કહે છે –“તો રે ૪” ઈત્યાદિ. અન્વયાર્થ–તો-ત્તરઃ એ કામગેના અનુરાગથી છે- તે અજ્ઞાની જીવ ત્રણે–ત્રણેy ત્રસજીની ઉપર જ અને થાસુ-સ્થાવર જીવની ઉપર બાપ ચ ખાણ- ય ર શનય અગરતો કોઈ પણ જાતના હેતુ વગર પણ મન વચન અને કાયાથી રં-૩ અનેક પ્રકારના પિડાકારક પ્રયોગોને તમારમરૂ-તમામલે કરતો રહે છે. અને મૂવમ વિનિ-મૂતરામવિિિત્ત પ્રાણીઓના સમૂહનું અનેક પ્રકારથી સંહાર કરતે રહે છે. આતાપના વિગે. રથી દુખી–ત્રાસી ગએલે જે જીવ છાયા આદિની તરફ પિતાની ઈચ્છાથી ચાલ્યા જાય છે તે ત્રસ જીવ છે. આ કેવળ વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. આવી જ રીતે ઠંડી તેમજ આતાપના આદિથી દુઃખી થએલો જીવ જે-તે સ્થળેથી બીજે સ્થળે સ્થાનાંતર કરવામાં જે અસમર્થ છે, તે સ્થાવર છે. આ પણ વ્યુત્પત્તિલબ્ધ અર્થ છે. પણ વાસ્તવમાં ખરેખર તો જે ત્રસનામ કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે તે ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયથી જે યુક્ત છે તે સ્થાવર છે એ અર્થ જાણ જોઈએ. ભાવાર્થ-કામગના અનુરાગથી અજ્ઞાની જીવ ત્રસ અને સ્થાવર જીને અનેક પ્રકારથી કારણસર કે વગર કારણે પણ પિતાની ઈચ્છા ખાતર સદા ત્રાસ આપતા હોય છે. પણ તેના પરીણામને તેમને ખ્યાલ નથી તે તેમની આ પ્રકારની પ્રવૃત્તિથી નિર્દોષ છોને કેટલે ત્રાસ થાય છે, કેટલાને વિના વાંકે સં હાર થાય છે. હેતુસર-કારણસર અથવા કઈ પણ જાતના પ્રયજન વગર પ્રાણી વધ કરવા ઉપર ભરવાડનું દષ્ટાંત આ પ્રમાણે છે – કેઈ એક ગામમાં ઘેટાં બકરાને પાળનાર એક ભરવાડ રહેતું હતું તેનું નામ દુર્મતિ હતું. તે જ બકરીઓ ચરાવવા જંગલમાં જતો હતે. ચરાવતાં ચરાવતાં જ્યારે મધ્યાહ્નને સમય થતો ત્યારે તે એક વડલાની છાયામાં બેસી જતે અને તેની સાથેની સઘળી બકરીઓ પણ એ વડલાની છાયા નીચે બેસી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૫૪
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy