________________
ભાઈ યુગમાડું અંતરાય બની રહ્યો છે. આથી મારા આ કામમાં એ એક પ્રમળ દુશ્મન જેવા છે. જેથી એને જલદીથી જલદી મારી નાખવા જોઇએ. આ પ્રકારના વિચારાથી પ્રેરાઇને મણિરથે પેાતાના નાના ભાઈ યુગમાહુ અંગે ગુપ્ત ખાતમી મેળવવાના પ્રાધ કર્યોં. મણિશે એ જાણ્યું કે યુગખાડું શત્રુને પરાસ્ત કરીને પાછો ફર્યો છે અને કદળીવનમાં ઉતર્યો છે, ત્યારે તેણે વિચારકર્યું કે, આ સુંદર તક છે, કે જેથી યુગમાહુને જલદીથી જલદી મારી શકાય. કારણ કે તે જે ઉદ્યાનમાં ઉતર્યો છે તે ઉદ્યાન નગરથી બહાર છે. તેથી ઘેાર અંધારી રાતે તેને મારી નાખવાનું ઘણું સગવડ ભરેલું છે. આથી તેને મારી નાખવા માટે કોઇ ખાસ પ્રાધ કરવાની જરૂરીઆત રહેશે નહીં. આથી ત્યાં જઈને જ તેને મારી નાખવાના પ્રાધ કરવા જોઈએ. આ પ્રમાણે નિર્ણય કરીને મણિરથ ઝેરને પટ આપેલી તલવાર હાથમાં લઈને કદલીવનમાં જવા રવાના થયા. ત્યાં પહેાંચીને તેણે પહેરેગીરાને પૂછ્યું કે, યુગમાહુ અત્યારે કયાં છે? મણિરથનાં
મદનરેખા કા દ્રષ્ટાંત
વચન સાંભળીને પહેરેગીરાએ કહ્યું કે, અત્યારે તેઓ કદલીઘરમાં સુતા છે. પહેરેગીરાએ મિણુથને પૂછ્યું કે, આપે આ વખતે અહીં આવવાની તકલીફ કેમ લીધી ? મિરર્થે જવાબ આપ્યું કે, અહીં જંગલમાં જ્યારે મારો ભાઈ એકલે છે તે તેને કાંઈ ઉપદ્રવ ન આવે આ હેતુથી હું તેની રક્ષા કરવા માટે અહીં આવ્યા છે. આ રીતે પહેરેગીરને સમજાવી એક પહેરેગીરને યુગમાહુને પેાતાના આગમનના સમાચાર કહેવા માકલ્યા. પહેરેગીર જઈને યુગમાહુને મણિરથ આવવાના સમાચાર આપ્યા. આ વાત સાંલળીને મદનરેખાએ પાતાના પતિને કહ્યું કે, સ્વામિન ! મને ડર છે માટે સાવધાની પૂર્વક રહેજો. પાતાના ભાઈ પ્રત્યેની મમતા અને વિશ્વાસને કારણે તેણે મનરેખાના આ મહત્વના સુચનને ગણુકાયું" નહીં અને પેાતાના માટાભાઈ ને મળવા માટે ચુગમાહુ કદળી ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે જાળીમાંથી મનરેખા તેની પાછળ જોવા લાગી. ચુગમાડું જ્યારે મણિરથને નમસ્કાર કરવા તેના પગમાં પડે છે. એજ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૩૬