________________
“ના ન ઘટ્ટ gણે” ઈત્યાદિ.
અન્વયાર્થ-ડી-વે મહેમાન કાર પ્રચાવાન પતિ જ્યાં સુધી ઘેર આવતા નથી તાવ-રાવતું ત્યાં સુધી તે- તે ઘેટું કહી-અટૂલી ઘણા આનંદથી કીવ-કીતિ જીવતું રહે છે કારણે પતંમિ-બથ લારે તે અને જ્યારે મહેમાન તેને ઘેર આવે છે ત્યારે સી ઇિત્તા મુકા-રિાઃ છિલ્લા સુરે તેને મારી નાખવામાં આવે છે. અને તેનું માંસ તે લેકે ખાય છે.
પૂર્વોક્ત ત્રણ ગાથાઓને ભાવાર્થ આ પ્રકારનો છે–
જેમ કોઈ માંસનું ભક્ષણ કરનાર માંસાહારી વ્યકિત પિતાના મહેમાનના સ્વાગત નિમિત્ત ઘેટાને પાળે છે, અને તેને ખૂબ ધરાઈ જાય તેટલું ખવરાવી ખવરાવીને પુષ્ટ કરે છે. જ્યારે તે ખૂબ રૂષ્ટપુષ્ટ બની જાય છે. માંસ અને ચરબી તેના શરીરમાં વધી જાય છે, ત્યારે તે ઘેટું જાણે કે હલાલ થવા માટે મહે માનની પ્રતીક્ષા કરતું બેડું ન હોય તેવું દેખાય છે. જ્યાં સુધી મહેમાન ભેજન માટે આવતા નથી ત્યાં સુધી તે તે ઘરમાં ઘેટાને આનંદ રહે છે.
જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેને માથે કાળનાં ચેઘડીયાં વાગે છે. અને મહેમાનની આગતા સ્વાગતા માટે તેને વધુ થાય છે-એ ઘેટાનું ધરાઈ ધરાઈને ખાવા પીવાનું એ વધ્ધ પુરુષની ફાંસીના જેવું દુઃખ૩૫ જ છે. જો કે વર્તમાન કાળમાં તેને ખાવા પીવાનું સુખ છે પરંતુ પરીણામે તેનું ભવિષ્ય ઉજળું નથી પણ દુઃખમય જ છે. જે ૩ છે
આ દષ્ટાંતને દાર્થાન્તમાં સૂવકાર ઘટિત કરે છે-“ના ” ઈત્યાદિ.
અન્વયાર્થ–બહા-પા જે પ્રકારે સુ-વહુનિશ્ચયથી જે રમે- તે છે આપણા -આ રાય મહેમાનના નિમિત્તે રમીgિ-૪મીદ્દિત્તા કલ્પિત કરીને મહેમાનની માને કે તેની પ્રતીક્ષા કરે છે. v એજ રીતે અમિ વારેબર્મિg વાઢઃ અમિષ્ટ અધર્મ પરાયણ બાલ–અજ્ઞાની પ્રાણી નાચનવાજુનૂ પિતે પિતાના માટે નરક આયુની વાંછના કરે છે. એટલે કે ખાવાપીવામાં રસ લેલુપી ઘેટું જેમ વધ માટેની પૂર્વ તૈયારીને નેતરે છે તે પ્રમાણે અજ્ઞાની બાલજીવ રસલુપી બનીને નરકના આયુષ્યને સામે પગલે ખેતરે છે.કા.
એડકનું દષ્ટાંત આ પ્રકારનું છે–
સિંહપુર નામના નગરમાં દુમતિ નામને એક હિંસક અને માંસાહારી પુરુષ રહેતું હતું. તેણે એક ઘેટાના બચ્ચાને પાળ્યું હતું. આ બચ્ચું પાળવાને તેને હેતુ એ હતું કે જ્યારે કેઈ પ્રસંગે મહેમાન તેના ઘેર આવશે ત્યારે એ ઘેટું મારીને તેની દાવત (ભજન) આપવા કામ લાગશે. તેણે એ બચ્ચાને પિતાના આંગણામાં બાંધી રાખ્યું હતું અને તેની ઈચ્છા અનુસાર ઘાસ, ચારો જવ, છેદન-ભાતવગેરે ખૂબ ખવરાવતે અને સંભાળપૂર્વક ચેકનું પાણી પણ તેને સમય સમય ઉપર પાયા કરતો. દુર્મતિ એને ખૂબ જ હાલપૂર્વક અલંકાર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨