SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. ‘નયાળ નંદ્દીને લીધે માસ પથ્વચલ પુસ્થિમેન વિસે લાવવારે મવ' એજ વાત આ સૂત્ર વડે પ્રભુએ પ્રકટ કરી છે. “નયાળ મંતે ! મંજુરીવેરીને હિબદ્ધે સાસર अारस मुहुत्ते दिवसे भवइ, तयाणं उत्तरद्धे वि उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ' हे ભદ્રંત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણ દિગ્બાગમાં ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તના દિવસ હોય છે ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તીના દિવસ હોય છે અને 'जयांणं उत्तरद्धे उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ, तयाणं जंबुद्दीवे दीवे मंदरस्स પદ્મયાન્ન પુસ્થિમવસ્થિમેળ નહળિયા ટુવાલમુદુત્તા રાજ્મથ' જયારે ઉત્તરાદ્ધમાં ઉત્કૃષ્ટ દિવસ ૧૮ મુહૂર્ત થાય છે ત્યારે શું જંબુદ્રીપ નામક દ્વીપમાં મંદ૨૫તની પૂ પશ્ચિમદિશામાં જઘન્ય ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે ? એના ઉત્તરમાં પ્રભુ કહે છે ક્રૃતા નોયમાં !” હાં, ગૌતમ ! આમ જ થાય છે. જ્યારે મેરુની દક્ષિણદિશામાં ૧૮ મુહૂર્તના દિવસ હોય છે ત્યારે તેની ઉત્તર દિશામાં પણ ૧૮ મુહૂત'ના દિવસ હાય છે. અને જયારે મેરુની ઉત્તરદિશાંમાં ૧૮ મુહૂર્તીના દિવસ હોય છે ત્યારે આ જંબુદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્યંતના પૂર્વભાગમાં અને પશ્ચિમ ભાગમાં જઘન્ય ૧૨ ખાર મુહૂર્તની રાત્રિ હોય છે. ‘ગયાનું મંતે ! તંબુરીવે ટીવે મમ્સ વચરણ પુરુચિમેળો અન્રાસ મુદ્દુત્તે વિસે મવચ્, નાવ તયાાં નવુરીને રીતે રદ્દિફ્ળનંખાવરાર્ફમત્ર' હે ભદ ંત ! જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપતની પૂર્વદિશામાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તીના દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ ૧૮ મુહૂર્તના ઉત્કૃષ્ટ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમદિશામાં ૧૮ મુહૂર્તને ઉત્કૃષ્ટ દિવસ હોય છે ત્યારે જ ંબુદ્રીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્યંતની ઉત્તર અને દક્ષિણદિશામાં ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય રાત્રિ હોય છે. આ પ્રમાણે ક્ષેત્ર પરાવૃત્તિથી દિવસ-રાત્રિના પ્રમાણુ વિષયમા પ્રશ્નાત્તર વાક્યના સમન્વય કરીને મધુ' સારી રીતે સમજી લેવુ જોઇએ. સૂત્રમાં જે ઉત્તરાદ્ધ અને દક્ષિણા એવા શબ્દો આવેલા છે અ શબ્દ ત્યાં ભાગના વાચક છે, એવુ જાણવુ જોઇએ. અર્ધાના વાચક આ શબ્દ નથી. સૂર્યંના ૧૮૪ મડળાં હોય છે આમાં જ બૂઢીપમાં ૬૫ મડળેા છે. ૧૧૯ મંડળેા લવસમુદ્રમાં છે. સૂર્ય જ્યારે સર્વાભ્ય તર મ`ડળમાં પહેાંચીને ગતિ ક્રિયા કરે છે ત્યારે દિવસ ૧૮ મુહૂર્ત થાય છે અને જ્યારે સ`બાહ્યમંડળમાં સૂર્ય હોય છે ત્યારે સૌથી કમ સમયના દિવસ ૧૨ મુહૂર્તના હોય છે. પછી દ્વિતીયમંડળથી માંડીને દરેક મંડળમાં એક મુહૂર્તીના ૬૧ ભાગોમાંથી ૨-૨ ભાગપ્રમાણ વૃદ્ધિ થતાં ૧૮૩ મા મડળ ઉપર ૬ મુહૂર્તો વધી જાય છે. આ પ્રમાણે ૧૮ મુહૂર્તીના દિવસ ઉત્કૃષ્ટ રૂપથી હોય છે અને રાત્રિ ત્યારે ૧૨ મુહૂર્ત જેટલી હોય છે. આ પ્રમાણે મહારાતના ૩૦ મુહૂર્તો થાય છે કેમકે ૧ અહોરાત ૩૦ મુહૂર્તનુ થાય છે. જ્યારે ૧૮ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૭૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy