SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રણો મુજબ ઉર્વગતિ અથવા અર્ધગતિ કહેવામાં આવી છે. એથી જે આ પ્રમાણે માને છે કે “સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવિષ્ટ થઈને પાતાલ માર્ગમાં થઈને પુનઃ પૂર્વ સમુદ્રમાં ઉદય પામે છે. તે આ સૈદ્ધાતિક કથનથી તેમનું આ જાતનું કથન નિરસ્ત થઈ જાય છે. આ પ્રશ્નનો ઉત્તર સૂત્રકારે આ અતિદેશ મુખ વડે આપે છે– પંરમ પઢને કટ્ટે' જે પ્રમાણે આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પંચમ શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જ સૂર્યના ઉદય-અસ્તના સંબંધમાં અહીં પણ જાણવું જોઈએ. પંચમ શતકના પ્રથમ ઉદ્દેશકનું પ્રકરણ “જાવ થિ વણાવી ત્રવાળે તત્ય શા Yoળને સમraો આ સૂવ સુધી અહીં ગ્રહણ કરવું જોઈએ. જિજ્ઞાસુઓ માટે અમે તે પ્રકરણ અત્રે પ્રકટ કરીએ છીએ. તે પ્રકરણ આ પ્રમાણે છે-“ચાળ અંતે ! કરીને રીલે હાફિઝ વિશે મવરૂ તથાળ ૩ત્ત વિ રિવરે મારુ' ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે–હે ભદંત ! જ્યારે આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં, દક્ષિણુદ્ધમાં, દક્ષિણ દિભાગમાં દિવસ હોય છે ત્યારે શું ઉત્તરાદ્ધમાં પણ દિવસ હોય છે ? ‘કાળે भंते ! उत्तरद्धे दिवसे भवइ तयाणं जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स पुरथिमपच्चत्थिमेणं राई અag” હે ભદંત! જ્યારે ઉત્તરાદ્ધમાં દિવસ હોય છે. ત્યારે શું આ જંબુદ્વીપ નામક દ્વીપમાં, મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે? એના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“તા જોયા! સંધુરી રાળિ વિશે જ્ઞાવ $ મા હાં, ગૌતમ! જ્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણુદ્ધમાં દિવસ હોય છે ત્યારે ઉતરાદ્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉતરાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. “કચાળ મં! સંવરી સીવે મરણ પાચન પુચિમેળે દિવસે માં, તયાdi vશ્વનિ વિ રિવરે માં હે ભદંત ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે ત્યારે “પાથિમેન વિ રિવણે મારૂ શું પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે અને જયાË પથિમે વિરે મવરૂ તથા નંગુઠ્ઠી વીવે મંત્રણ વત્તાવળેિ રાષ્ટ્ર મા જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ થાય છે ત્યારે શું જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત હોય છે ! એના જવાબમ પ્રભુ કહે છે-“હંતા ગોચમા! હાં, ગૌતમ! આ પ્રમાણે જ હોય છે. એટલે કે જંબૂદીપ નામક દ્વીપમાં સ્થિત મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત્રિ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૭૦
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy