SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે ત્યારે તે એક મુહૂર્ત મા કેટલા ક્ષેત્રને પાર કરે છે? આ પ્રશ્નના જવાબમાં પ્રભુ हेछ-'गोयमा ! पंच जोयणसहस्साई एगं च अट्ठारसुतर जोयणसयं चोदसय पंचुत्तरे માતર જ હે ગૌતમ! તે વખતે તે ૫૧૧૮ જન તેમજ ૧૪૫ ભાગ સુધી જાય છે. “નં ર તેરë સહહિં કર્તા પળવી છતા” એ ભાગો ૧૩૭૨૫ થી મંડળની પરિધિને વિભક્ત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. આને ભાવ આ પ્રમાણે છે–સર્વબાદા જે તૃતીયમંડળ છે–તેની પરિધિનું પ્રમાણ ૩૧૭૮૫૫ છે. આ પ્રમાણમાં ૨૨૧ ને ગુણિત કરવાથી સિત્તેર કરોડ ગ્રેવીસ લાખ પાંચ હજાર નવસો પંચાવન ૭૦૨૪૫૯૫૫ આટલી સંખ્યા આવે છે. આ સંખ્યામાં ૧૩૭૨૫ને ભાગાકાર કરવાથી ૫૧૧૮ લબ્ધ આવે છે. અને શેષસ્થાન ઉપર ૧૪૦૫ ભાણ વધે છે. આ સંબંધમાં અને વિશેષ જાણવા માટે સૂર્ય પ્રકરણ જોઈ લેવું જોઈએ. વિસ્તાર-ભયથી અમે અહીં પુનઃ સ્પષ્ટ કરતા નથી. હવે સૂત્રકાર ચતુથ મંડલાદિકમાં અતિદેશનું કથન કરે છે. પ્રવં રાહુ guળ વાળ વાવ ક્રમમાં ર” આ પ્રમાણે એ પૂર્વોક્ત ત્રણ મંડળમાં પ્રદશિત રીત મુજબ મેરુની સન્મુખ જતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતે-કરતે “ત્તિાિ રોયનારું' ત્રણ-ત્રણ ચીજન તેમજ “gujકરું વંચાવો માણg” ૯૬૫૫ ભાગો સુધી “gmોને મંદ મુત્તારું નિયુલેમાને ૨' એક-એક મંડળ ઉપર મુહૂર્ત ગતિને અલ્પઅલ્પ કરતો‘સત્રમંતર મંઢ ૩વસંમિત્તા ચાર વર' સર્વાત્યંતરમંડળ પર આવીને પિતાની ગતિ કરે છે. અહીં વિશેષ બધું કથન સૂર્યપ્રકરણમાં પ્રકટ કરવામાં આવેલું છે. ગ્રન્થ વિસ્તારભયથી પુનઃ તે કથન અત્રે પ્રકટ કરતા નથી. ૧૪ નક્ષત્રાધિકાર કા નિરૂપણ ચન્દ્રના અધિકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નક્ષત્રના અધિકારનું નિરૂપણ કરે છે. આ નક્ષત્રાધિકારમાં ૮ દ્વારે છે–(૧) મંડળ સંખ્યા પ્રરૂપણું. (૨) મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા (૩) અત્યંતર આદિ મંડળમાં ૨૮ નક્ષત્રની પારસ્પરિક અંતર પ્રરૂપણ. (૪) નક્ષત્ર વિમાનની આયામાદિ પ્રરૂપણા (૫) નક્ષત્રમંડળની મેરુથી અબાધા નિરૂપણ. (૬) તેમના આયામાદિની પ્રરૂપણ. (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણા તેમજ () નક્ષત્રમંડળની સાથે સમાવતાર પ્રરૂપણ. 'कइणं भंते ! णक्खत्तमंडला पन्नत्ता' इत्यादि ટીકાર્ય–ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે-“ મેતે ! દત્તમંદા પન્નર હે ભત!નક્ષત્રમંડળ કેટલા કહેવામાં આવેલા છે ? એના જવાબમાં પ્રભુ કહે છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૮
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy