SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે યાવત્ તે એક-એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્ર સુધી જાય છે? એના જ જવાબમાં प्रभु ४३ छ-'गोयमा ! पंच जोयणसहस्साई सत्ततरं च जोयणाई छत्तीसं च चोअत्तरे મારા વાછરુ હે ગૌતમ! તે સમયે તે ૫૦૭૭ જન ૩૬૭૪ ભાગો સુધી જાય છે. અહીં પણ પૂર્વ કથન મુજબ એવું સમજી લેવું જોઈએ કે દ્વિતીય ચન્દ્રમંડળની પરિધિનું પ્રમાણ ૩૧૫૩૧૯ છે. આ સંખ્યામાં ૨૨૦ ને ગુણિત કરવાથી આ રાશિ ૬૬૮૫૪૯ થાય છે. આમાં ૧૩૭૨૫ને ભાગાકાર કરવાથી ૫૦૭૭ જન આવે છે. અને શેષમાં ૩૬૭૪ વધે છે. આ પ્રમાણે આ ચન્દ્ર દ્વિતીયમંડળમાં પ્રાપ્ત થઈને ગતિ કરે છે ત્યારે આ એક મુહૂર્તમાં પ૦૭૭ જન ભાગ સુધી ગમન કરે છે. તૃતીયમંડળમાં મુહૂર્ત ગતિનું કથન વવા મતે ! રે ૩૧મંત ” હે ભદંત ! જ્યારે ચન્દ્ર સર્વાત્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને પિતાની ગતિ કરે છે. ત્યારે તે કેટલા ક્ષેત્ર સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા! પંચાસસારું કરીશું જ ગોળ, હું તેરસ માણારૂં તિnિor વીણે માનતા છ હે ગૌતમ ! તે સમયે તે ચન્દ્ર એક મુહૂર્તમાં ૫૦૮૦ જન અને ૧૩૩૨૯ ભાગ સુધી ગમન કરે છે. અહીં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ ગૃહીત ભાગ શાથી સંબદ્ધ છે? તે આના જવાબમાં પ્રભુ કહે છે–“નંદરું તેરહિં સાવ છેત્તા અહીં યાવત્ પદથી આ પાઠને આ પ્રમાણે સંપૂર્ણ રીતે સમજવું જોઈએ-“નંદરું તેજસ્ટિં ણેહિં સત્તરિ વીર્દિ સfહું તૃતીયમંડળની પરિધિનું જેટલું પ્રમાણ કહેવામાં આવેલું છે તેમાં ૨૨૧ ને ગુણાકાર કરવો જોઈએ. આનાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં ૧૩૭૨૫ વડે ભાગાકાર કર જોઈએ. ત્યારે પૂર્વોક્ત પ્રમાણે એક મુહૂર્તમાં ક્ષેત્રમાં ગમન કરવું તે નીકળી આવે છે. આને એવી રીતે સમજવું જોઈએ કે તૃતીયમંડળમાં પરિધિનું પ્રમાણ ૩૧૫૫૪૯ છે. આમાં ર૨૧ ને ગુણિત કરવાથી દ૯૭૩૬૩૨૯ રાશિ આવે છે. આમાં ૧૩૭૨૫ ને ભાગાકાર કરવાથી ૫૦૮૦ યેજન આવે છે–અને શેષમાં ૧૩૩૨૯ ભાગો આવી જાય છે હવે સૂત્રકાર ચતુર્થાદિમંડળમાં અતિદેશ વાક્યનું કથન કરતાં કહે છે–“ઇલ્વે ટુ ઇgi વા નિયમમાળે વરે આ પ્રમાણે પૂર્વના કથન મુજબ એક મંડળથી બીજા મંડળ પર ગતિ કરતે ચન્દ્ર “તારના મંgઢાઓ નાવ સંયમમ” એટલે કે તદનંતરમંડળથી તદનંતરમંડળ પર સંક્રમણ કરતે ચન્દ્ર “તિળિ તિfor ગોળારૂં છo૩રૂં પંચાયo માસ’ ૩ જન કુક ભાગ સુધીની “મેરે મુહુ તારું ગમવમળ મિહેમાળે એક-એક જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૬
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy