SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ છે, તે સર્વે જયાતિષ્ક દેવા છે, તે શું ઉપપન્નક છે. સૌધર્માદિ ૧૨ પેાથી ઉપર ત્રૈવેયક અને અનુત્તર વિમાનેામાં ઉત્પન્ન થયેલા છે? એટલે કે શું તેએ પાતીત છે? અથવા કાપપન્નક છે. સૌધર્માદિ દેવલે કામાં ઉત્પન્ન થયેલા છે ? અથવા વિમાનાપપનક છે-ચેતિષ્ક દેવ સંબધી વિમાનામાં ઉત્પન્ન થયેલા છે? અથવા ચાર પપન્નક છે–મડળ ગતિથી પરિભ્રમણ કરનારા છે? અથવા ચારસ્થિતિક છે--મંડળ ગતિથી પરિભ્રમણ કરવાના અભાવવાળા છે? અથવા ગતિરતિક છે—ગમનમાં આસક્તિ-પ્રીતિવાળા છે ? અથવા ગતિ સમાપન્નક છે-નિરંતર ગતિ યુક્ત છે ? અહી સૂત્રમાં જે બે વખત 'ભદન્ત' શબ્દ પ્રયુક્ત થયા છે તે ગૌતમમાં ભગવાન પ્રત્યે જે અતિપ્રીતિ છે તે બતાવે છે. માણસેના સદ્ભાવ–ઉત્પત્તિ-સ્થિતિ મરણ આદિ-માનુષેત્તર પતની પહેલાં પહેલાં સુધી છે. માનુષાત્તર પત પછી તે તરફ મનુષ્યાને સદ્ભાવ ઉત્પત્તિ-સ્થિતિ મરણ વગેરે નથી. એથી આનું નામ માનુષાત્તર એવું થયું છે. અથવા વિદ્યા વગેરે શક્તિના અભાવમાં મનુષ્ય આને કોઇ પણ પ્રકારથી ઉલ્લંઘન કરી શકતા નથી એટલા માટે પણ આનું નામ માનુષે તર થયેલુ છે. વૈમાનિક દેવેના પેપપન્ન અને કલ્પાતીતના ભેદથી એ ભે પ્રતિપાદિત થયેલા છે. એજ વાત અહીં ‘કઢાવવન્ના qોવવન્તા' એ પઢા વડે પ્રકટ કરવામાં આવેલી છે. ચારસ્થિતિ' પદમાં જે મ’ડળગતિ પરિભ્રમણ કરવા રૂપ ચાર-ગતિના અભાવ પ્રકટ કરવામાં આવેલ છે તે સ્થા' ધાતુના અથ` ‘ત્તિ-નિવૃત્તિ'ને લઈને કરવામાં આવેલ છે. આ પ્રમાણે જે પ્રશ્નો કરવામાં આવેલા છે તેના જવાખે! પ્રભુ આ રીતે આપે છે-નોયમા ! બંતોળ માનુભુતરસ વન્ત્રચરણ ને પંમિ सूरि जाव तारारूवे तेणं देवा णो उद्घोववण्णगा, जो कप्पोववप्णगा, विमाणोववण्णगा, ચારોવવાળા, ના પાટ્વિયા, રડ્યા, રૂં સમાવળા' હૈ ગૌતમ ! માનુષેત્તર પત સંબધી ચન્દ્ર, સૂર્ય, યાવત્ તારાએ એ બધાં દેવા છે અને એ બધાં ઉર્ધ્વ પપન્નક નથી તેમજ પાપપન્નક પણ નથી. પરંતુ એ બધાં જ્યાતિષ્ક વિમાનાપપન્તક છે. ચન્દ્ર-સૂ જ્યોતિ વગેરેથી સમ્બદ્ધ વિમાનામાં ઉત્પન્ન થયેલાં છે. તેમજ ચારાપપન્નક છે. મડળગતિથી પરિભ્રમણ કરનારા છે. ‘ના પાટ્વિયા' એથી એએ ચાર સ્થિતિક નથી. પરંતુ ગતિશીલ છે. એથી જ એમને ગતિરતિક અને ગતિ સમાપન્નક કહેવામાં આવેલ છે. 'बुद्धी मुह कलंबु यापुप्फ संठाणसंठिएहिं जोयणसाहिस्सिएहिं तावखे तेहिं, साहास्सियाहिं वे 3વિચńä વાદિä વરિયાદ્િ' કબ પુષ્પને ઉર્ધ્વમુખ રાખીને સ્થાપિત કરવામાં આવે તેવા આકારવાળા અનેક હજાર ચેાજન પ્રમાણવાળા ક્ષેત્રને એએ પેાતાના તાપથી તમ કરે છે—પ્રકાશિત કરે છે. એમનુ કાર્યાં આ પ્રમાણે છે કે એએ અનવરત ૧૧૨૧ ચાજન ત્યજીને સુમેરુપર્યંતની પ્રદક્ષિણા કરતા રહે. અનેક હજાર ચાજન પ્રમાણવાળા તાપક્ષેત્રને એ તપ્ત કરે છે—પ્રકાશિત કરે છે એવુ' જે કહેવામાં આવેલું છે તે ચન્દ્ર સૂર્યાંની જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૪૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy