SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારાન્તર સે તાપક્ષેત્ર કા નિરૂપણ ત્રયેાદશદ્વારનું કથન પ્રકરણમાં ૧૨ મા દ્વારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર આ છે અષ્ટમ સૂત્ર પર્યન્ત ૧૩ મા દ્વારનું નિરૂપણ કરે 'जम्बुदीवे णं भंते! दीवे सूरिया केवइयं खेत्तं' इत्यादि ટીકા-હે ભદન્ત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં વચ છેત્ત કુદ્ર તર્યંતિ' ઉર્ધ્વમાં કેટલા ક્ષેત્રને પોતાના પાતાના તેજથી તેઓ કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને વ્યાસ કરે ‘સૂરિયા' વત માન એ સૂર્પી તેજથી તપાવે છે? એટલે કે છે? દેતિચિ' તેમજ અધાભાગમાં અનેક તિય ભાગમાં તેએ કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને પેાતાના તેજથી વ્યાપ્ત કરે છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે-નોયમા ! હશે. નોયળસર્ચ ઉર્દૂ તયંત્તિ' હું ગૌતમ ! ઉર્દૂમાં તેઓ એકસેસ ચેાજન પ્રમાણવાળા ક્ષેત્રને પોતાના તેજથી બ્યાસ કરે છે કેમકે સૂ વિમાનની ઉપર એકસેસ યેાજન પ્રમાણવાળુક્ષેત્ર જ તાપક્ષેત્ર માનવામાં આવેલું છે. ટારસ નોચળલહરસાર ને તયંતિ' તેમજ અધેાભાગમાં તે પેાતાના તેજથી ૧૮ હજાર ચેોજન પ્રમાણવાળા ક્ષેત્રને તમ કરે છે-વ્યાસ કરે છે. અધેભાગમાં તેઓ આટલા જ ક્ષેત્રને શા માટે તમ કરે છે-પ્રકાશિત કરે છે ? તા આના જવાબ આ પ્રમાણે છે આસા ચેજન નીચે સુધી ભૂતલ છે. એથી ૧ હજાર ાજનમાં નીચે ગ્રામ છે. તે એ એ સૂર્યાં ત્યાં સુધીના પ્રદેશને પેાતાના તેજથી બ્યાસ કરે છે. ‘મીત્રાઝીલ લોયળસઃसाई दोणिय तेवढे जोयणसए एगवीसं च सट्टिभाए जोयणस्स तिरियं तवयंति' तेभ તિયગૂ દિશામાં એ એ સૂર્યા ૪૭૨૬૩ ાજન પ્રમાણ ક્ષેત્રને પોતાના તેજથી બ્યાસ કરે છે. ચક્ષુઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષયની અપેક્ષાએ આ પ્રમાણ કહેવામાં આવેલું છે. અહીં તિયક્ કથનથી પૂર્વ અને પશ્ચિમનું જ ક્ષેત્ર પ્રમાણ ગૃહીત થયેલુ છે, એવું જાણવું જોઈએ. ઉત્તરદિશામાં એ અને સૂર્યનું તાપક્ષેત્ર ૧૮૦ ચૈાજન ક્રમ ૪૫ હજાર ચેાજન જેટલુ' છે. તેમજ દક્ષિણદિશા તરફ્ એમનુ તાપક્ષેત્ર ૧૮૦ જન જેટલુ છે, લવણસમુદ્રમાં ૩૩૩૩૩૬ ચાજન પ્રમાણ એમનુ' તાપક્ષેત્ર છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર યે દશદ્વાર સમાપ્ત ચતુર્દશદ્વારનું કથન મનુષ્ય ક્ષેત્રવતી યાતિષ્ઠ દેવાના સ્વરૂપને કરવા માટે આ ૧૪ મા દ્વારને સૂત્રકાર કહ્યું છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં છે કે-‘અંતોળ મંતે ! માળુમુત્તરK पव्वयस्स जे चंदिमसूरियग्गह गणणकख ततारारूवाणं भंते! देवा उद्घोववण्णगा, कप्पोवવળા, વિમાળોયગાળા, ચારોવવા, પાષ્ટ્રિયા, ના, સમાળા' હૈ ભંત ! માનુષાંતર પર્વતના મધ્યમાં એટલે કે માનુષાતર પર્વત સ`ખધી જે ચન્દ્ર, ४०
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy