SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાજન જેટલું પ્રમાણ વ્યવહારમાં માની લેવું જોઇએ. અશ રાશિથી નિરશ રાશિનુ ચૈાજન પૂરા થઇ જાય છે. આને ત્રિગુણિત આ સખ્યામાં ૧૦ ને ભાગાકાર કરવાથી ગણિત સુલભ હેાય છે. ત્યારે ૩૧૬૨૨૮ કરવાથી ૯૪૮૬૮૪ જેટલી સખ્યા આવે છે. ૯૪૮૬૮ ભાજનફળ આવે છે. હવે સમ્પૂર્ણ રૂપમાં આયામની અપેક્ષાએ તાપક્ષેત્રના પરિણામને જાણવા માટે ગૌતમ સ્વામીએ પ્રભુને આ જાતના પ્રશ્ન કર્યાં છે-‘તયાળ મંતે ! તાવિત વયં આયામેળ જન્નતે’ હે ભદંત! જયારે આટલા તાપક્ષેત્રના પરમવિક ભ છે તેા તાપક્ષેત્ર સંપૂર્ણ` રૂપમાં દક્ષિણ ઉત્તર સુધી દ્વીધ હાવાથી આયામની અપેક્ષાએ કેટલા પ્રમાણવાળા છે ? એનાં જવાખમાં પ્રભુ કહે છે-“નોયમા ! બવૃત્તરિ હોયળસ સારૂં તિન્દ્રિ ય તેસીને નોચળસનોચળમ્સ તિ માર્ગ ર્ હે ગૌતમ! તાપક્ષેત્ર આયામની અપેક્ષાએ ૭૮૩૩૩ ચેાજન પ્રમાણ છે. એમાં ૪૫ હજાર ચેાજન તા દ્વીપગત છે અને શેષ ૩૩૩૩૩ લવણુસમુદ્ર-ગત છે. એ બન્નેને એકત્ર કરીએ તા ૭૮૩૩૩ ચેાજન થાય છે. આ જે દક્ષિણ ઉત્તરમાં આયામનું પરિણામ પ્રકટ કરવામાં આવેલું છે. તે અવસ્થિત પરિમાણુ પ્રકટ કરવામાં આવેલુ' છે, કેમકે આ પરિણામ કાઇ પણ સ્થાને મ`ડલાચારમાં વધારે કે કમ થતુ નથી. આ વાતને દૃઢ કરવા भाटे मेरुस मज्झयारे जाव य लवणस्स रुंदछ भागे ताबायामो एसो सगदुद्धी सठियो નિયમા' સૂત્રકારે આ કથન કર્યુ” છે-આના ભાવ આ પ્રમાણે છે કે મંદપતથી સૂ પ્રકાશ પ્રતિહત્યમાન થાય છે. આવે કેટલાકના મત છે. અને કેટલાક આ પ્રમાણે પણ વિચારે છે કે મેરુથી સૂર્ય પ્રકાશ પ્રતિહન્યમાન થતા નથી. હવે પ્રથમ મત મુજબ આ ગાથા આ પ્રમાણે છેકે મેરુપર્વતથી માંડીને જબુદ્વીપ સુધી ૪૫ હજાર ચેાજન વિસ્તાર થાય છે અને લવણુસમુદ્રના વિસ્તાર બે લાખ ચેાજન જેટલેા છે. એ બન્નેના ષષ્ઠમાંશ ૩૩૩૩૩ૐ ચેાજન છે. બન્ને પરિમાણેાના સરવાળે કરવાથી ૭૮૩૩૩૩ ચૈાજન જેટલુ આયામ પરિમાણ આવી જાય છે. આ જે આયામ છે તે શકટની ધુરાના જે પ્રમાણે આકાર હોય છે તેવા જ પ્રકારના આકારના છે. આ પ્રમાણે આ અંદર સંકુચિત અને મહાર વિસ્તૃત હાય છે. માટે શકટની ધુરા સાથે આની તુલના કરવામાં આવી છે, જેના મતમાં મેરુપર્યંતથી સૂર્ય'ના પ્રકાશ પ્રતિહન્યમાન થતા નથી, તેની માન્યતા મુજબ આ ગાથાના ભાવ આ પ્રમાણે છે–મેરુપર્યંતના મધ્યભાગ મંદરા અને લવણસમુદ્રની રુ દતા-વિસ્તારના ષષ્ઠભાગ યે બધા મદરપ` સંબંધી પચાશત્ ચેાજન રાશિમાં જોડવામાં આવે છે. ત્યા૨ે ૮૩૩૩૩} ચેાજન આવે છે. આ મત મુજબ મદરપતગત કદરાદિની અંદર પણ પ્રકાશ હાય છે. એવા ફલિતાં નીકળે છે. આ પ્રમાણે સર્વાભ્યતરમંડળમાં તાપક્ષેત્ર સ'સ્થિતિનુ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૮
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy