________________
વામાં આવેલું એમનું પરિમાણ ૭૮ હજાર ૩૦૦ વગેરે રૂપમાં થઈ જાય છે. આ વાતને સૂત્રકાર પોતે જ આગળ કહેવાના છે. એથી ત્યાંજ આ સંબંધમાં સ્પષ્ટતા કરવામાં આવશે.
હવે સૂત્રકાર અનવસ્થિત બાહાના સ્વરૂપના સંબંધમાં સ્પષ્ટતા કરતાં કહે છેહુવે ચ i તીરે વાદાકો ગાવઢિયાળો દુર્ઘતિ તે એક–એક તાપેક્ષેત્ર સંસ્થિતિની બે બાહાએ અનવસ્થિત છે. તે નિયત પરિમાણવાળી નથી. કેમકે પ્રતિમંડળમાં એઓ યથાયોગ્ય હીયમાન–વદ્ધમાન પરિમાણવાળી છે. “તેં કહા સદવતરિયા વિવાદા સવ્વ પારિરિયા જૈવ વET' તે બે બાહાએ આ પ્રમાણે છે–એક સર્વાભ્યન્તર બાહા અને બીજી સર્વ બાહ્યા બાહા. જે બાહા મેરુપર્વતના પાશ્વમાં વિઠંભની અપેક્ષાએ છે તે સર્વ બાહ્યા બાહો છે. અહીં જે બને સ્થાને પર રે’ શબ્દને પ્રયોગ કરવામાં આવેલ છે, તે દરેકમાં અનવસ્થિત સ્વભાવનું પ્રદર્શન કરવા માટે કરવામાં આવે છે. દક્ષિણ ઉત્તર સુધી એએ દીધું છે. પૂર્વ-પશ્ચિમ સુધી એઓ પોળ છે. “તીરે ધ્વમંતરિયા વા મંત્ર पव्वयंतेणं णव जोयणसहस्साइं च तारि छलसीए जोयणसए णव य दसभाए परिक्खेवेणं' એમાં જે એક એક તાપેક્ષેત્ર સ સ્થિતિની સર્વાત્યંતર બાહા છે, તે મંદરપર્વતના અંતમાં મેરુગિરિની પાસે ૯ હજાર ચાર ૮૬. જન જેટલી પરિક્ષેપવાળી છે. “પણ ઇ મેતે ! વિવિગેરે નો સાહિર વણના' હે ભદંત ! પરિક્ષેપની અપેક્ષાએ સર્વાત્યંતર બહાનું આ પ્રમાણ કેવી રીતે કહેવામાં આવેલું છે? તે મને કહો. એના જવાબમાં પ્રભુ કહે છે-પરિક્ષેપનું આ પ્રમાણ આ પ્રમાણે કહેવામાં આવેલું છે. સાંભળે-“જોયમા! નં मंदरस्स परिक्खेवे तं परिक्खेवं तिहि गुणे ता दसहि छे ता दसहि भागे हीरमाणे एस परिહેવિલેણે ગારિત ausના' હે ગૌતમ ! મંદિર પર્વતને જે પરિક્ષેપ છે, તેને ત્રણથી ગુણિત કરે અને પછી તે ગુણનફળમાં દશને ભાગાકાર કરે તેથી આના પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યને સમજાવવા જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે–મંદર પર્વતની સાથે અથડાતે સૂર્યાતપ મંદર પર્વતની જે પરિધિ છે તેને આવૃત કરી લે છે. એથી મેરુની પાસે આવ્યંતર તાપ-ક્ષેત્રના વિષ્કભને વિચાર કરવામાં આવેલ છે.
શંકા–તે પછી આ જાતને વિચાર કરવાથી મેરુની જેટલી પરિધિ છે તે કુલ ૩૧૬૨૩ યોજન જેટલી છે અને આ પરિધિ આ તાપક્ષેત્રના માટે વિધ્વંભરૂપ થઈ જશે? તે આને જવાબ આ પ્રમાણે છે કે સર્વાત્યંતમાં વર્તમાન સૂર્યદીપ્ત વેશ્યાવાળે હોવાથી જંબુદ્વીપ ચક્રવાલની આસ-પાસના પ્રદેશમાં તત્ તત્ ચક્રવાલક્ષેત્ર મુજબ જે ભાગોને પ્રકાશિત કરે છે કે ભાગોને સંકલનામાં જેટલા પ્રમાણવાળું ક્ષેત્ર હોય તેટલા ક્ષેત્રને તે પ્રકાશિત કરે છે. આ પ્રમાણે થવાથી મૂળમાં જે મેરુ પર્વતની પરિધિને ત્રિગુણિત કરવાની વાત કહેવામાં આવી છે. તે શા માટે કહેવામાં આવી છે? કેમકે ૧૦ ભાગને ત્રિગુણિત કરવાથી તે ચરિતાર્થ થઈ જાય છે. તે આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે શિાને આ વાતનું જ્ઞાન સારી રીતે થઈ જાય એટલા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૬
.