________________
જ્યારે દક્ષિણાયનકાળમાં દિવસ હોય છે. આ દિવસ-રાત દક્ષિણાયનને અંતિમ હોય છે. એજ વાત “સM vમે મારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ દક્ષિણાયનના પ્રથમ ૬ માસ છે. “સf vમરસ ઇમાનસ પગવાળ” અને અહીં પ્રથમ ૬ માસનું પર્યવસાન થાય છે. “તે પવિતમાળે સૂરિ રોક્યું છમાä મચાળે પઢમંસિ બોત્તેણિ વાહિરાગંતર મંરું ૩વસંમિત્તા ચાર જરૂ” ત્યાર પછી બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય જ્યારે દ્વિતીય ૬ માસ પર પહોંચી જાય છે તે પ્રથમ અહોરાતમાં દ્વિતીય સવ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને તે પિતાની ગતિ કરે છે. “રયાdi મંતે! જૂgિ વાદિરાાંતર મંડ્યું વસંવામિત્તા ચાર વરુ આ સૂર વડે હવે ગૌતમસ્વામીએ આ જાતને પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! જ્યારે સૂર્ય દ્રિતીય બાહ્યમંડળને પ્રાપ્ત કરીને પિતાની ગતિ કરે છે તે તે સમયે દિવસ અને રાતનું કેટલું પ્રમાણ હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે-જોવા ! મારા મુત્તા રા માં રોહિં દિમામુહિં ક” હે ગૌતમ! તે સમયે ૧૮ મુહૂર્તની રાત હોય છે પરંતુ એક મુહૂર્તના ૬૧ ભાગમાંથી ૨ ભાગ કમ જેટલી આ હોય છે. તેમજ “સુવાઢણમુરે રિવરે મારૂ રોહિં દિમાનમુદુëિ gિ” - ભાગ અધિક ૧૨ મુહૂર્તને દિવસ થાય છે. હવે તૃતીય મંડળમાં દિવસરાત્રિની વૃદ્ધિ-હાનિ જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે. “તે વિસમને સૂરિ રચંસિ હે ભદંત ! દ્વિતીય અહોરાત્રમાં પ્રવિષ્ટ થતે સૂર્ય “વારિતદર્જ સંરું વાસંમત્તા જા
g? બાહ્ય તૃતીયમંડળને પ્રાપ્ત કરીને જ્યારે ગતિ કરે છે. “તાળ જે કદાચ રિવણે મારું ત્યારે દિવસ કેટલો લાંબે હોય છે. અને જે માર્જિા રા મવડું રાત કેટલી લાંબી હોય છે ? એ પ્રશ્નના જવાબમાં પ્રભુશ્રી કહે છે. “ચમા ! તથા જરૃરસમુન્ના રા
મવડું ઘs gifટ્રમાણુ રિમાન મુત્તહિ કળા” હે ગૌતમ ! તે સમયે ૧૮ મુહર્તની રાત હોય છે. પરંતુ આ રાત એક મુહૂર્તના કૃત ૬૧ ભાગોમાંથી ૪ ભાગ કમ હોય છે. અહીં પૂર્વમંડળના બે અને પ્રસ્તુતમંડળના બે આ પ્રમાણે એ ચાર ભાગો ગૃહત થાય છે. એટલે કે પૂર્વમંડળના એક મુહૂર્તના ૬૧ ભાગોમાંથી ૨ ભાગ અને આ પ્રમાણે ૪ ભાગે ગૃહીત થયા છે. તથા “ફિતરે ફુવાઢતમુહુરે મવરૂ
દિમાગમુહિં ગણિ' ૧૨ મુહૂર્તને દિવસ હોય છે. એટલે કે ક ભાગ જે રાત્રિના પ્રમાણમાં કમ થયે છે, તે અહીં વધી જાય છે. હવે સૂત્રકાર ઉપર્યુક્ત સિવાયના બીજા મંડળમાં અતિ દેશનું કથન કરતાં કહે છે-“pā હુ ાં વવા વિસમાને દૂgિ” આ પ્રમાણે અનંતર વર્ણિત આ ઉપાય મુજબ પ્રતિમંડળ દિવસ અને રજની સંબંધી મુહસૈક ષષ્ટિભાદ્રયની વૃદ્ધિ અને હાનિ મુજબ જમ્બુદ્વીપમાં મંડળને કરતે સૂર્ય “તાંતરો
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૩