SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિમંડળ પર દિવસ તેમજ રાત્રિ સબંધી ૢ ભાગઢયથી કે જે એક સ્થાને દિવસમાં હાનિરૂપ છે અને રાત્રિમાં વૃદ્ધિરૂપ છે, આ પ્રમાણે હાનિ—વૃદ્ધિ કરતા દક્ષિણ તરફ ગમન કરે છે. અર્થાત્ તદનંતરમંડળ પર જવા માટે દક્ષિણાભિમુખ થાય છે. વો તો પાદુમાનમુદુ દિનેશે મંછે વિચિતH નિયુàમાળે ર ત્યાં દિવસનું પ્રમાણુ ભાગ ૨ ભાગ રૂપ કરતાં અલ્પ–અલ્પ દરેક મડળ પર થઈ જાય છે. તેમજ નિવિત્તસ્સ મિવદ્રેમાળે' પ્રતિમ`ડળમાં રાત્રિનું પ્રમાણ ભાગ ભાગ વધી જાય છે, આ પ્રમાણે ‘સવ્વવારિ' મૈયરું લસંમિતા ચાર ચક્' સૂર્ય આભ્યંતરમાંથી નીકળતા સબાહ્ય મડળ પર પહેાંચીને પેાતાની ગતિ કરે છે. 'जया णं सूरिए सव्वभंतराओ मंडलाओ सव्वबाहिर मंडलं उवसंकमित्ता चार चर હવે સૂત્રકાર સમસ્ત મડળામાં મુહૂત ભાગેાની હાનિ અને વૃદ્ધિનું પ્રમાણુ સ્પષ્ટ કરતાં કહે છે-જ્યારે સૂર્યં સર્વાભ્યતર મ`ડળમાંથી સĆખાહ્ય મંડળ પર આવીને ગતિ કરે છે. ‘તથા ગં સન્મ-મંતર મંsરું દિાય' તે વખતે તે સર્વાભ્યંતર મંડળની મર્યાદા ખનાવીને ત્યાર બાદ દ્વિતીય મ`ડળની મર્યાદા કરીને ણે તેલીાં રાત્રિનાં ત્તિન્ગિ છાજતું एगसट्ठियभागमुह तसए दिवसखेत्तस्स निवुड्ढेत्ता स्यणिखेत्तस्स अभिबुद्धेता चार चरई ' ૧૮૩ રાત-દિવસેાના ૩૬૬ મુહૂર્ત ભાગ વગેરે થાય છે. તે આટલા મુહૂર્ત ત દિવસમાં પ્રદર્શિત રીતિ કમ અને એક મુત મુજબ થઇ જાય છે અને રાત્રિમાં આટલા મુહૂર્તો વધતા જાય છે. તાત્પર્યાં આ પ્રમાણે છે કે દક્ષિણાયન સંબંધી ૧૮૩ મંડળામાંથી દરેક મડળમાં ૨-૨ ભાગ હીન થતા જાય છે. તે આ એને ૧૮૩ માં ગુણાકાર કરવાથી ૩૩૬ રાશિ ઉત્પન્ન થાય છે. તા આટલી જ જીક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે. હવે સૂત્રકાર આ પ્રકૃત વિષયને જ પશ્ચાતુપૂર્વી દ્વારા સ્પષ્ટ કરતાં કહે છે-આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ રીતે પ્રશ્ન કર્યાં છે—જ્ઞયા નં અંતે ! સૂરિલ સવ્વયામિંયરું લનસંમિત્તા વાર ચ' હે ભદ ંત! જે સમયે સૂર્ય સખાદ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે તચાળ જે મદાજીત વિશે મનફ' ત્યારે તે વખતે કેટલે લાંબે દિવસ હોય છે અને જે મદાનિયા રાડું મવડું' કેટલી લાંખી રાત હોય છે? એના જવાખમાં પ્રભુ કહે છે-“પોયમા ! તયાાં સમજ્જુપત્તા જોષિયા બદુલમુદ્દુત્તા વાર્ફ મન' હે ગૌતમ ! તે વખતે સૌથી વધારે પ્રમાણવાળી જેનાથી વધારે પ્રમાણવાળી બીજી કોઇ રાત હતી નથી એવી રાત્રિ ૧૮ મુહૂર્તની હાય છે. રાત અને દિવસનુ -બન્નેનુ કાલપ્રપાણ ૩૦ મુહૂત જેટલુ હોય છે. (છળત જુવાછન્નમુહૂતે વિશે મ તા દિવસનુ પ્રમાણ જધન્ય થાય છે. એટલે કે ૧૨ મુતા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૨
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy