SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તેના આયામ વિષ્ણુલા ૧ લાખ ૬ સે ૪૮૧૨ ચાજન જેટલા છે. તિળિ ચ લોયળ સૂચસત્તાક ફોળિ ચ અગાસીનોચનસત્ વૅલેન તેમજ આને પરિક્ષેપ પ્રમાણ ૩ લાખ ૧૮ હજાર ૨ સા ૭૯ ચેાજન જેટલુ' છે. હવે શેષ ખાદ્ય સૂ`મંડળેશના આયા માદિના પ્રમાણને અતિદેશ વાક્ય દ્વારા પ્રકટ કરવા માટે સૂત્રકાર ‘Ë વજી તાં કથાનું પવિત્રમાળે સૂરિ' આ પૂર્વોક્ત કથિત પદ્ધતિ મુજબ પ્રવેશ કરતા સૂર્ય તદન તર મ`ડળથી તદન તર મંડળ પર જતા-જતા એક મ`ડળથી બીજા મંડળ પર સક્રમણ કરતા तो 'पंच पंच जोयणाई पणतीस च एगसट्टिभाए जोयणस्स एगमेगे मंडले विक्खंभबुद्धि બિન્દુદ્વેમાળે ર' પાંચ-પાંચ ચેાજન અને એક-એક ચેાજનના ૬૧ ભાગામાંથી ૩૫ ભાગ પ્રમાણ એક-એક મ`ડલમાં વિખ્ખુભ ખુદ્ધિને પરિત્યાગ કરતા-કરતા ‘બદૃારણ ૨ નોયળાનું પશ્યિવૃદ્ધિ નિયુ@માળે ર’ તેમજ ૧૮–૧૮ ચૈાજનની પરિક્ષેપ બુદ્ધિને પરિત્યાગ કરતા કરતા નવ્વરમંતર મંઇજ વર્ણમિતા ચાર ચડ્' સર્વાભ્યંતર મંડલ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. | સૂ॰ ૪૫ આયામાદિ વૃદ્ધિ હાનિ ટ્રાર સમાપ્ત મુહૂર્તગતિ કા નિરૂપણ સાતમા મુહૂ ગતિ દ્વારનુ વર્ણન. 'जयाणं भंते ! सूरिए सव्वमंतर मंडल' इत्यादि ટીકાÇ-ગૌતમસ્વામી એ આ સૂત્ર વડે આ જાતનો પ્રશ્ન કર્યાં છે-‘નવાળું અંતે ! સ્વર્ણિ સઘ્યમંતર મંઽરું' હે ભદ'ત ! જ્યારે સૂ` સČભ્યન્તર સ` મોંડળની અપેક્ષાએ આભ્ય તર મંડળને વસામેત્તા ચાર ચક્' પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યાનં’ એ સમયે ‘મેળેળ મુહુતૅળ” એક-એક મુહૂર્તોમાં વચ છેત્ત નજી' કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગતિ કરે છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે-“ોચમાં ! હે ગૌતમ ! પંચ-પંચનોયનસ સ્માર્' પાંચ પાંચ હજાર ચેાજન ‘શેન્દ્રિય સ્તાવળે લોયળસ ખસે એકાવન યેાજન અર્થાત્ પાંચ હજાર ખસેા એકાવન (અને સાઠિયા એગણત્રીસ ભાગ) દરેક મુહૂર્તમાં જાય છે. મૂળતીમંચ સદ્ગિમા લોયળÆ' એક ચેાજનના સાઠિયા એગત્રીસમેા ભાગ ‘ગમેતેાં મુહુતૅન પચ્છ' એક એક મુહૂર્તોમાં અર્થાત્ પ્રત્યેક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે કેવી રીતે થાય છે? તે ખતાવે છે-અહીયાં સપૂર્ણ મંડળ એક રાત્રિ દિવસમાં સમાપ્ત કરવામાં આવે છે. દરેક સૂર્યના અહેારાત્રની ગણનામાં વાસ્તવિક એ અહારાત્ર જ થઈ જાય છે. એ અહોરાત્રમાં ૬૦ સાઠ મુહૂત થાય છે. પછી મ`ડળ પરિક્ષેપના ૬૦ સાઠની સખ્યાથી ભાગાકાર કરવાથી જે આવે છે એજ મુહૂત ગતિનું પ્રમાણ છે. તે આ રીતે સમજવું-સર્વાભ્યંતર સૂર્યમંડળના પરિક્ષેપ (પરિરય) ૩૧૫૦૮૯ ત્રણ લાખ પંદર હજાર નેવાસી થાય છે, તે સ ંખ્યાને સાઠથી ભાગવાથીશેષ જે આવે છે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy