________________
હે ગૌતમ! આત્યંતર તૃતીય સૂર્યમંડળના આયામ વિËભ ૯૯૬ ૫૧ જન જેટલા છે અને એક જનના ૬૧ ભાગમાંથી ૯ ભાગ પ્રમાણ છે, તેમજ “તિરાવ જોવાસ
સારું પરત ગોળારૂં જીર પાકીસં ગોળચં વાવેoi” તેમજ આની પરિધિકાનું પ્રમાણ ૩ લાખ ૧૫ હજાર ૧ સૌ ૨૫ પેજન જેટલું છે. જ્યારે પૂર્વમંડળના આયામ અને વિખંભનું પ્રમાણ ૯૯૬૪પ માં આ મંડળની વૃદ્ધિમાં પસ જેડવામાં આવે છે, ત્યારે પૂર્વોક્ત પ્રમાણે આવી જાય છે. હવે અહીં ઉક્તાતિરિક્ત મંડળના આયામ વિખંભાદિના પરિજ્ઞાન નિમિત્તે અતિદેશ વાક્યનું કથન કરતાં સૂત્રકાર કહે છે, ‘एवं एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतर मंडलं उवस
મળે ૨૦' આ પ્રમાણે મંડળ વયના સંબંધમાં પ્રદર્શિત રીતિ મુજબ ઉપાયથી નીકળતે સૂર્ય તદનંતર મંડળથી પરે જતાં જતાં પાંચ-પાંચ જન અને એક જનના ૬૧ ભાગોમાંથી ૩૫ ભાગ પ્રમાણુની એક-એક મંડળ પર વિષ્કભની વૃદ્ધિ કરતે-કરતે અને પ્રતિમંડળ પર ૧૮–૧૮ જન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિકાધિક બનાવતે
વવાહિ મંજુરું સર્વસંમત્તા ચાર સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે–સર્વાન્તિમામંડળ પર્યત ગતિ કરે છે.
હવે પ્રકારાન્તરથી સૂત્રકાર આ કથિત અર્થને સમજાવવા માટે પશ્ચાદાનુપૂર્વી દ્વારા પ્રશ્ન અને ઉત્તર રૂપમાં કથન કરે છે-“વૈવાહિgo સૂરમંડ વરૂયં આચામવિકરાંએ નગ્ન વિવેવે નરે” હે ભદંત ! સર્વ બાહ્ય સૂર્યમંડળ કેટલા આયામ યુક્ત લંબાઈ યુક્ત અને વિસ્તાર યુક્ત-ચડાઈવાળે છે? તેમજ આને પરિક્ષેપ કેટલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોવા ! જે લોચારસદરં જીરજ ન વોચાસણ” હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ ૬ સે ૬૦ એજન જેટલું લાંબું અને પહાળે છે. આમ આ જંબૂઢીપ એક લાખ યેજન જેટલું છે. એની બન્ને તરફ ૩૩૦ એજન ૩૩૦ જન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના યથક્ત આયામ અને વિઝંભનું ૧૦૦૬૬૦ એજન જેટલું પ્રમાણ થઈ જાય છે. “તિળિય કોળીસ
હું મારા સારૂં qugયુત્તરે લોયાના રિળ તેમજ ૩ લાખ ૧૮ હજાર ૩ સે ૧૫ જન જેટલે આને પરિક્ષેપ છે. ___ 'बाहिराणंतर भंते ! सूरमडले केवइय आयामविक्खंभेणं केवइय परिक्खेवेणं पण्णत्ते' હે ભદંત ! દ્વિતીય જે સર્વ બાહ્ય સૂર્યમંડળ છે તે કેટલા આયામ અને વિષ્કવાળે છે? તથા “વફચં પરિવેવેલું નિરૂતે” કેટલો આને પરિક્ષેપ છે? એના જવાબમાં પ્રભુ કહે છે'गोयमा ! एगं जोयणसयसहस्स छच्च चउपन्ने जोयणसए छव्वीसं च एगसद्विभाए जोयબાર બારમવિર હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦