________________
પ્રકર્ષ સુપ્રસિદ્ધ છે. આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો માકિંતો રા સઘહિપાછું હે ગૌતમ ! ચન્દ્રમાઓની અપેક્ષા સૂર્યોની સર્વશીધ્રગતિ છે “પૂરે હિંતો ઘણું સુર્યોની અપેક્ષા ગ્રહોની શીઘગતિ છે. “હિંતો ભવત્તા ઉતારૂં ગ્રહોની અપેક્ષા નક્ષત્રની શીઘગતિ છે. તથા “પ્રજવહિંતો તારાજા સિઘાડું અભિજિત આદિ નક્ષત્રની અપેક્ષા તારારૂપની શીઘ્રગતિ છે કારણ કે મુહૂર્તગતિની વિચારણામાં આગળ આગળ
જ્યોતિષ્કોને ગતિ પ્રકર્ષ આગળ પ્રસિદ્ધ છે જેથી “દાદા વંદા સર્વથી અલ્પગતિ ચન્દ્રમાઓની છે અને “સર્વાસઘા તારાવિત્તિ સર્વની અપેક્ષા શીઘગતિવાળા તારારૂપ છે.
દશમદ્વાર સમાપ્ત
એકાદશદ્વાર વક્તવ્યતા “ggfસળે મતે ! વંતિમ શૂરિયાપકતારવાળ” હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહણ નક્ષત્ર અને તારારૂપમાંથી “જ્યરે સવમહિઢિયા જયરે સવ્વપૂઢિવા? કોણ સર્વ મહદ્ધિક-બધાની અપેક્ષા અધિક અદ્ધિવાળ છે અને કોણ સર્વની અપેક્ષા અદ્ધિવાળા છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે–જોયા! તારા તો બવત્તા મંદિઢિા ” હે ગૌતમ! તારારૂપની અપેક્ષા નક્ષત્ર મહતી અદ્ધિવાળા છે “જીવતો TET મઢિયા' નક્ષત્રની અપેક્ષા ગ્રહ-ભૌમાદિક (મંગલ) ગ્રહ–મહતી દ્વિવાળા છે. “હિંતો લૂરિયા મરિવ્રુટિયા” ગ્રહોની અપેક્ષા સૂર્ય મહાકદ્ધિવાળા છે. “ફૂર્દૂિતો વંટા મરિઢિયા’ અને સૂર્યની અપેક્ષા ચન્દ્ર મહાવ્યાદ્ધિવાળા છે. આવી રીતે “સદ વઢિયા તાવા દવમહિઢિયા વંટા” સૌથી એછી ત્રાદ્ધિવાળા તારારૂપ છે અને સહૃથી અધિક ઋદ્ધિવાળા ચન્દ્ર છે. તાત્પર્ય એજ છે કે ગતિવિચારણામાં જે જેમની શીઘગતિવાળા કહેવામાં આવ્યા છે તેઓ તેની અપેક્ષા ત્રદ્ધિવિચારણામાં ઉત્ક્રમથી મહદ્ધિક કહેવામાં આવ્યા છે એ પ્રમાણે જાણવું જોઈએ.
એકાદશદ્વાર સમાપ્ત
દ્વાદશદ્વાર વક્તવ્યતા વંજુરી ને મેરે ! હવે તારા ૨ તારા ” હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં એક તારાથી બીજા તારા જવા કવાદ પન્ન નું કેટલું અન્તર અબાધાથી કહેવામાં આવ્યું છે? ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો મા ! સુવિહે વાવા જ નિરાકાર ? હે ગૌતમ ! અન્તર ત્યાઘાતિક અને નિર્વાઘાતિના ભેદથી બે પ્રકારનું કહેવામાં આવેલ છે. જે અન્તરમાં– વચમાં પર્વતાદિકનું પડી જવાનું થાય છે તે વ્યાઘાતિક અખ્તર અને જે અન્તર આ વ્યાઘાતથી રહિત હોય છે–અર્થાત સ્વાભાવિક હોય છે તે નિર્વાઘાતિક અન્તર છે “નિવાઘાડા પોળ પંજ ઘસારૂં કરે તો હું આમાં જે વ્યાઘાત વગરનું અન્તર છે તે ઓછામાં ઓછું પાંચસે ધનુષ્યનું છે અને વધુમાં વધુ બે ગભૂતનું છે. આ જગરવભાવથી જ થયેલું જાણવું જોઈએ. “વાઘાણ કoni રોળિ છાયદે ગોચરણ” વ્યાઘાતિક જે અન્તર છે તે ૨૬૦ બસો છાંસઠ જનનું છે આ જઘન્યની અપેક્ષા અન્તર કહેવામાં આવ્યું છે અને નિષધકૂટની અપેક્ષા લઈને કહેવામાં આવ્યું છે આનું તાત્પર્ય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૯