________________
આ નક્ષત્રા ઔપપાતિક જન્મવાળા હાય છે. તે પણ જે નક્ષત્રમાં શુભ અથવા અશુભ
અહેા દ્વારા જે ગેાત્રમાં સમાનતા હૈાય છે, તેજ ગાત્ર હાય છે, આવા વિચારથી જ ખાખત હવે પ્રતિપાદિત કરવામાં આવે છે.
અથવા શુભ અશુભતા હાય છે તે નક્ષત્રનું નક્ષત્રામાં પણ ગેાત્રની સ’ભવતા હાય છે એ
‘સિ નં મતે ! અઠ્ઠાવીસાપ્ ળવવત્તાન
ટીકાઅે-હે ભદન્ત ! આ અઠયાવીસ નક્ષત્રની મધ્યે ‘અમિલિત્તે' જે અભિજિત્ નક્ષત્ર છે કે પોત્તે' તેનું ગેાત્ર યુ' કહેવામાં આવ્યું છે ? અર્થાત્ અભિજિત્ નક્ષેત્રનુ કયુ' ગેાત્ર છે? આના જવાબમાં પ્રભુ કહે છે. વોચમા ! મોળચળસોનૈ પત્તે' હૈ ગૌતમ ! અભિજિત્ નક્ષત્રનું મૌદ્ગલ્ય ગોત્રવાળાએની સાથેનું ગેત્ર~મૌદ્ગલ્યાયનસગાત્રઅર્થાત્ મૌદ્ગશ્ય ગાત્ર–કહેવામાં આવ્યુ છે, મૌદ્ગલિય ગોત્રીયવાળાઓની જેમ જેવું ગેત્ર હાય છે તે મૌદ્ગલ્યાયનસગેાત્ર છે એવી જ રીતે આગળ પણ સંખ્યાયનાદિ ગાત્રા વિશે પણ સમજવાનુ છે, સૂત્રકારે જે સગ્રહ ગાથા કહી છે. તે તે નક્ષત્રાના સક્ષેપથી ગાત્ર પદ્ધતિ માટે કહેલ છે. આ ગાથા આ પ્રમાણે છે-‘મોહાયળસંવાથળે ય તદ્દમાવ નિર્જી' એ તા ઉપર પ્રકટ કરી દેવામાં આવ્યું છે કે અભિજિત્ નક્ષેત્રનું ગોત્ર મૌદ્ગલ્સ છે શ્રવણ નક્ષત્રનુ ગેાત્ર સાંખ્યાયન છે. ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર અગ્રભાવ છે, ભિષક નક્ષત્રનું નામ ગેાત્ર કણિલ્લ છે. ‘તત્તો ય જ્ઞાન ગંગ, ચેત્ર યોધ્રૂવે' પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું ગાત્ર જાતુકર્ણ છે, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનુ ગોત્ર ધન ંજય છે. ‘પુત્તાચળે ચ અસ્તાચળે ચ મળવેલે ચ અગ્નિવેમ્બેથ' રેવતી નક્ષત્રનું ગોત્ર પુષ્પાયન છે. અશ્વિની નક્ષત્રનુ ગેત્ર આશ્વાયન છે. ભરણીનક્ષત્રનું ગેાત્ર ભાવશ છે કૃત્તિકાનક્ષત્રનુ ગેત્ર અગ્નિવેશ્ય છે. નોયમ માપ હોહિએં ચેવ વાસિટ્રે' રાહિણીનક્ષત્રનુ ગેાત્ર ગૌતમ છે. મૃગશિરા નક્ષત્રનું ભારદ્વાજ ગાત્ર છે. આૉનક્ષત્રનુ લેાહિત્યાયન ગેાત્ર છે. પુનઃ સુનક્ષત્રનુ વસિષ્ઠ ગાત્ર છે શ્રોત્રજ્ઞાચળમંડવાળે ચ વિનાયળે ચ શોલ્ડે' પુષ્યનક્ષત્રનું અવમાયણ ગાત્ર છે. અશ્લેષાનક્ષત્રનું માંડવ્યાયન ગેાત્ર છે. માનક્ષત્રનુ પંગાયન ગાત્ર છે પૂર્વાફાલ્ગુનીનક્ષત્રનુ‘ ગાવલાયણ ગાત્ર છે ‘વાસય જાણિયદ્ઘમાન્ય ગ્રામરચ્ચય સુખાય' ઉત્તરફાલ્ગુની નક્ષત્રનું કાશ્યપ ગેત્ર છે. હસ્તનક્ષત્રનું કૌશિક ગેત્ર છે. મિત્રાનક્ષેત્રનું દાર્ભાયન ગેાત્ર છે. સ્વાતિનક્ષત્રનુ ચામરચ્છાયન ગેાત્ર છે. વિશાખાનક્ષેત્રનું શુ’ગાયન ગાત્ર છે. ‘નોવōાચળ તનિષ્કાળે ચ આયળે વ મૂત્યુ' અનુરાધાનક્ષેત્રનું ગવલ્યાયન ગેાત્ર છે જ્યેષ્ઠાનક્ષેત્રનુ ચિકિત્સાયન ગેાત્ર છે. મૂળનક્ષત્રનુ કાત્યાયન ગેાત્ર છે. ‘તો યવન્નિયાચળ વધાવચ્ચે ચ પોન્નારૂં ઉત્તરભાદ્રપદાનક્ષત્રનું ખાભ્રવ્યાયન ગાત્ર છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું બ્યાધ્રાપત્ય ગેાત્ર છે. આ રીતે ગેાત્ર અભિજિત્ નક્ષત્રથી લઈ ને ઉત્તરાષાઢાનક્ષેત્ર પર્યંન્તના નક્ષત્રાને હાય છે ગેાત્રદ્વાર સમાસ,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૪