________________
ગૌતમસ્વામીએ આ નક્ષત્રના કયા કયા દેવતા છે અને પ્રથમ નક્ષત્રના કયા દેવતા છે એ જાણવા માટે પ્રશ્ન કર્યો છે.
શંકા-જ્યારે નક્ષત્ર જાતે જ દેવતા રૂપ છે તો પછી એમને દેવતાન્તર માનવા પાછળ શું પ્રયજન છે? જે આ સમ્બન્ધમાં કઈ પ્રજન નથી તે પછી નક્ષત્રમાં દેવતાઓનું અધિષ્ઠાન કઈ રીતે હોઈ શકે?
ઉત્તર-પૂર્વભવમાં ઉપાર્જિત તપની તરતમતાથી તપના ફળમાં પણ તરતમતા જોવામાં આવે છે. મનુષ્યની જેમ દેવામાં પણ સેવ્યસેવક ભાવનું પ્રતિપાદન તે શાસ્ત્રમાં થયું જ છે જેમ કે “
સર વિંસ વરyળો સોમરસ મfromો સુમે રેવા વાળા કવચવચTI निदेसे चिटुंति-तं जहा सोमकाइया सोमदेवकाइया विज्जुकुमारा विज्जुकुमारीओ अग्गिकुमारा अग्गिकुमारीओ वाउकुमारा वाउकुमारीओ चंदासूरागहा णक्खत्ता तारारुया जे आवण्णे तहप्पगारा सव्वे ते तब्भतिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरणो सोमस्स महारण्णो आणावयण જ વિદ્રુત્તિ’ આ શાસ્ત્રાન્તરના પ્રકરણમાં થયું છે. અતિસરળ હોવાથી અમે આ પ્રકરણની વ્યાખ્યા કરતાં નથી સ્વયં જ આ વિષયને સમજી લેવો જોઈએ આ ઉદધૃત પ્રકરણથી એ હકીક્ત જાણી શકાય છે કે દેવને પણ અધિપતિ હોય છે આથી અહીં અધિપતિ વિષયક પ્રશ્ન અસ્થાને નથી. જીવ દેવશરીર પ્રાપ્તિને એગ્ય પૂર્વભોપાર્જિત તપના પ્રભાવથી દેવગતિ પ્રાપ્ત કરે છે અને દેવરાજના પદની પ્રાપ્તિને અનુકૂળ પૂર્વભવે પાર્જિત તપના પ્રભાવથી જીવ દેવરાજ બને છે. હવે ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા થકા પ્રભુ કહે છે “મા! વહેવાર પર હે ગૌતમ ! અભિજિત્ નક્ષત્રના સ્વામી બ્રહ નામના દેવ વિશેષ છે-“સવળે ભારે વિદુ દેવા જળ' શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુ દેવતા છે કે અને પ્રશ્ન સૂવ નથી તે પણ ઉત્તર સૂત્રના અનુરોધથી પ્રશ્ર સૂત્ર સ્વયં જ ઉદ્દભાવિત કરી લેવું જોઈએ અને તે આ પ્રકારે–નિ મંતે ! બાવીસા જીવત્તા सवणणक्खते किं देवयाए पण्णत्ते, गोयमा ! सवणे णक्खत्ते विण्हुदेवयाए पण्णत्ते' मावी જ રીતે સર્વત્ર પ્રશ્નવાક્ય ઉથાપિત કરીને તેની અનન્તર ઉત્તરવાકયની પૂર્તિ કરી લેવી જોઈએ. “ધrળા વસુદેવથા ઘનતા ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી વસુદેવતા છે “ggi વળે નેચવ્યા અનુપરિવારીફમાગો વચાળો’ આજ ક્રમથી-અભિજિત્ નક્ષત્રાદિની પરિપાટીના કમથી-દેવતાઓની આવલિકા કહી લેવી જોઈએ. તે દેવતાઓના આવલિકા-નામાવલીઆ પ્રમાણે છે-“મા, વિષ્ન, વત્, વળે, જય, મવઢી, પૂણે, મારે, ગમે, ગાળી, જવાવ, સામે, , હિતિ, રાક્ષ, , ૩િમને, માઝમ, રવિ, તા, વાસ, હું, મિતો, નિ, સા , વિસ્તાર બ્રહ્મા, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, અભિવૃદ્ધિપૂષા અશ્વ,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૧