SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બધી ઋતુઓમાં આ ઋતુ યુગારભમાં સર્વ પ્રથમ પ્રવૃત્ત થાય છે એમાં પણ આ તને એક દેશ જે શ્રાવણ માસ છે તેની જ યુગના આરમ્ભકાળમાં પ્રવૃત્તિ થાય છે આ કારણે જ “ત્તાવારૂયા માલા” એ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે. બધાં માસમાં યુગારમ્ભમાં શ્રાવણ માસ જ હોય છે. “વદુર્થાપવા” યુગના આરમ્ભમાં સર્વ પ્રથમ કૃષ્ણ પક્ષ જ પ્રવૃત્ત થાય છે અર્થાત જ્યારે યુગને આરમ્ભ થયો ત્યારે શ્રાવણ માસને કૃષ્ણ પક્ષ પ્રવૃત્ત હતે. રિસરાફુચા ગણોત્તા રાત-દિવસમાં યુગના આરમ્ભમાં દિવસ જ સર્વ પ્રથમ પ્રવૃત્ત થાય છે–અર્થાત્ મન્દરપર્વતના દક્ષિણેત્તર ભાગમાં સૂર્યોદય થવા પર જ યુગની પ્રતિપત્તિયુગને આરમ્ભ-થાય છે. આ જે કથન કર્યું છે તે ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની અપેક્ષાથી કરવામાં આવેલ છે એમ જાણવું જોઈએ. કારણ કે વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ યુગની પ્રવૃત્તિ રાત્રિમાં જ થાય છે “દારૂ મુહુરા ૩૦ મુહૂર્તોમાં સર્વ પ્રથમ મુહૂર્ત યુગની આદિમાં રુદ્ર હોય છે કારણ કે પ્રાતઃકાળમા રુદ્ર મુહૂર્તની જ પ્રવૃત્તિ થાય છે. વાર વાચા ના કારણોમાં સર્વ પ્રથમ કરણ બાલવ જ હોય છે. કારણ કે કૃષ્ણ પક્ષના પડવાને દિવસ આ મુહૂર્તને જ સદૂભાવ હોવાનું કહેવામાં આવ્યું છે. “મરિયા વત્તા’ નક્ષત્રોમાં સર્વ પ્રથમ નક્ષત્ર અભિજિતું હોય છે. કારણ કે યુગમાં અભિજિત્ નક્ષત્રને લઈને જ શેષ નક્ષત્રની કમે કેમે પ્રવૃત્તિ થાય છે. આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-ઉત્તરાષાઢા નક્ષત્રમાં અન્તિમ સમયની બાદના સમયમાં જ યુગને અન્ત થાય છે. પછી તેની અનન્તર સમયમાં જ પુનઃ નવીન યુગનું જે અભિજિત નક્ષત્ર છે તે જ હોય છે. “જુનત્તા સમMTષણો’ આ રીતે સંવત્સરાદિકમાંથી કયા સંવત્સરાદિકમાંથી ક્યાં સંવત્સરાદિક આદિવાળા છે. હે શ્રવણ આયુષ્યન ! ગૌતમ અમે તમને તે બતાવ્યા છે. એવું આ પ્રભુની તરફથી ઉત્તર વાકયનું કથન છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે–પંચ સંવરિd i મરે ! જે વફા કાળા Homત્તા' હે ભદંત ! પાંચ પ્રકારના જે સંવત્સર કહેવામાં આવ્યા છે તે તે સંવત્સર સ્વરુપ એક યુગમાં કેટલા અયન હોય છે? સૂર્ય સમ્બન્ધી પાંચ સંવત્સર જેનું પ્રમાણ છે એવા પંચસંવત્સરિક યુગમાં ઉત્તરાયણ દક્ષિણાયન રૂપ અયન કેટલા હોય છે? વડા ૩૬ હતુઓ કેટલી હોય છે? “વું માના પહા, કહોવત્તા, વરુણા, મુત્તા જન્નત્તા” આવી જ રીતે મહિના, પક્ષ, અહોરાત્ર અને મુહૂર્ત કેટલા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે–“નોરમા ! પંચ સંવgિ gો રચના” હે ગૌતમ! પાંચ સંવત્સરવાળા એક યુગમાં દશ અયન હોય છે કારણ કે પ્રતિવર્ષ બબ્બે અયન હોય છે આ રીતે પાંચ વર્ષના અયન ૫૪૨=૧૦ થઈ જાય છે “તીરં ૩૩ ઋતુઓ ૩૦ હોય છે કારણ કે એક વર્ષમાં છ ઋતુઓ હોવાનું કહેવાય છે. અથવા એક અયનમાં ૩=ઋતુઓ હોય છે. એક યુગમાં દશ અયન કહેવામાં આવ્યા છે આથી ૧૦૪૩=૩૦ ઋતુઓ થાય છે. આ કથન આમ પણ સ્પષ્ટ થઈ જાય છે. “ી મારા એક યુગમાં ૬૦ માસ હોય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૯૫
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy