SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલ જવામાં આવે છે. તેથી એ પ્રમાણે ગ્રહણ કરવાનું કહેલ છે. - હવે સંક્ષેપ કરવા માટે પ્રેક્ષામંડપનું વર્ણન કરે છે– ઘરમંહવાળું પ્રેક્ષાગૃહ-નાટક શાળાના મંડપનું “તું રેવ ઉમાશં” મુખ મંડપ જેટલું પ્રમાણ કહેલ છે. અર્થાત્ આયામ વિધ્વંભ ઉચ્ચત્વાદિ પ્રમાણ મુખ મંડપના પ્રમાણ જેટલું જ છે. ભૂમિ મા દ્વારથી લઈને ભૂમિભાગ પર્યત સઘળુ. વર્ણન કરી લેવું, અને તેમાં “જિિઢયા ત્તિ' મણિમય આસન વિશેષ નું વર્ણન પણ કરી લેવું. તે વર્ણન દર્શક સૂત્રપાઠ मा प्रभारी छ 'तेसिंग मुहमंडवाणं पुरओ पत्तय पत्तेय पेच्छाघरमंडवा पण्णत्ता तेणं पेच्छाघरमंडवा अद्धतेरस जोयणाई आयामेणं जाव दो जोयणाई उद्धं उच्चत्तेणं जाव मणि फासो, तेसिं गं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामया अक्खाडया पण्णत्ता, तेसिं गं बहु મક્સસમાણ પંચ મઢિયાળો quત્તેત્તિ આ સૂત્રપાઠને અર્થ સરળ છે. અક્ષર પાટ–ચાર ખુણાવાળા અસ્ત્રાકાર મણિપીઠિકાને આધાર વિશેષને કહે છે. હવે મણિપઠિકાના માનાદિનું કથન કરે છે-“તાળો મળતિયાઓ એ મણિ પીઠિકા ગામવિદ્યુમે એક જન જેટલી લાંબી પહોળી છે. “બદ્ધ નો વાદળ” અર્ધા એજનના વિસ્તાર વાળી છે “સબૂમનિમરૂar' સર્વ રીતે સ્ફટિક, મરકત વિગેરે મણિમય છે. “વીદાત્ત માળિયજ્ઞા અહિંયાં સિંહાસનનું કથન કરી લેવું. તેાિં છાઘ મંડવાનું પુરો એ નાટયશાળાની આગળ “ગિરિશ પત્તા મણિપીઠિકા કહેલ છે “તારોને મળઢિયા નોriડું' એ મણિપીઠિકાઓ બે જન જેટલી “બારામવિશ્વયંમેર્ન' આયામ વિષ્કભ વાળી છે. “નોર વાર એક જન જેટલી વિસ્તૃત છે. “સવ મણિમો ’ સર્વ રીતે મણિમય છે. હવે એ મણિપીઠિકાના ઉપરના સ્તંભનું વર્ણન કરવામાં આવે છે. -તેસ એ મણિપીઠિકાની “વૃદિg” ઉપર “ચ ” પ્રત્યેકના “તો ધૂમા પત્તા ત્રણ સ્તંભે કહેલા છે, એટલે કે ત્રણ સ્મૃતિ સ્તંભ કહ્યા છે. જીવાભિગમમાં ચિત્યસ્તૂપ એ પ્રમાણેને પાઠ છે. તેof ધૂમ એ સ્તંભે “રો ઝોયારું સામવિદ્યુમેof’ બે જન એટલે તેને આયામવિષ્ક છે. જો કોચT ઢું ઉત્ત” બે જન જેટલા ઊંચા છે. અહીંયાં આ બે જન કંઈક ન્યૂન ગ્રહણ કરવાના છે, નહીંતર મણિપીઠિકા અને તેની ઉપરના સ્તૂપનું સરખું માપ થઈ જશે. જીવાભિગમ વગેરેમાં સાતિરેક-કઈક વધારે બે જન એ પ્રમાણે કહીને વર્ણન કરવામાં આવેલ છે. એ સ્તૂપ “Rયા’ સફેદ કહેવામાં આવ્યા છે. તે કેવા પ્રકારની સફેદાઈ વાળા છે. તે બતાવવા માટે સૂત્રકાર કહે છે.– સંવત વાવ” શંખના તળિયા સરખા અહિંયા યાવત્ પદથી નિર્મળ દહીંની સમાન ગાયના દૂધના ફીણની સમાન ચાંદીના ઢગલાની સમાન એ સફેદ છે, એ સ્તૂપ સર્વાત્મના રત્નમય છે. અચ્છ યાવત્ પ્રતિરૂ૫ ઈત્યાદિ વિશેષણો પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવાં. એ વર્ણન અહિયાં ક્યાં સુધીનું ગ્રહણ કરવાનું છે? એ માટે સૂત્રકાર કહે છે. “બ માર્ટિના આઠ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૬૧
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy