SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચમક નામના દેવના અર્થાત્ યમક પતના સ્વામી દેવના ‘સોલર બચરવહેવારસ્ત્રીન' સેાળ હજાર આત્મરક્ષક દેવેના ‘સોસ મદ્રાસળસાન્નીત્રો' સેાળ હજાર ભદ્રાસના બ્બત્તાબ' કહેવામાં આવેલા છે. ன் હવે પ્રશ્નોત્તર દ્વારા તેના નામની સાકતા બતાવે છે. તે પેટ્રેળ મતે ! ભં મુખ્યરૂ’ હે ભગવન શા કારણથી એમ કહેવામાં આવે છે. કે-ચમળવવા આ યમક નામના પત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે.−ોચમા!” હે ગૌતમ ! ‘નમાવવછ્યુ સહ્ય તત્વ' યમક નામક પતના તે તે ‘રેસે તદ્' સદિ' દેશ અને પ્રદેશમાં ‘વુડ્ડાવુડ્ડીચાલુ વાવીસુ લાવ નાની નાની વાવમાં યાવત્ પુષ્કરણિયામાં, દીર્ઘકાઓમાં, ગુજાલિકામાં, સરપ ક્તિયામાં, સરઃ સર પ ંક્તિમાં. ‘વિપતિયાપુ' બિલપક્તિયેામાં આ તમામ પદોના અર્થ રાજપ્રશ્નીય સૂત્રના ૬૪ ચેાસડમાં સૂત્રની મેં કરેલ સુમેાધિની ટીકામાં આપવામાં આવેલ છે તેા જીજ્ઞાસુએ ત્યાંથી સમજી લેવુ', ‘નવે’ અનેક ‘ઉપ્પાર નાવ' ઉત્પલ યાવત કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક, પુ`ડરીક, મહાપુ ડરીક, શતપત્ર સહસ્ર પત્ર શતસહસ્ર (લાખ) પત્ર ખીલેલ કેસરવાળા પદ્મો યમકની પ્રભાવાળા યમક વ વાળા અર્થાત્ યમક પતના ત્રણ જેવા વર્ણવાળા હોય છે. તેથી અથવા નમના ફ્ળ તુવે રેવા મહિન્દ્રઢિયા ચમક નામ મહદ્ધિક એ દેવે અહિંયા નિવાસ કરે છે. એ કારણથી આ પર્યંતનુ નામ યમક પર્યંત એ પ્રમાણે કહેવામાં આવે છે તેનું તત્ત્વ' એ યમક નામવાળા દેવ એ યમક પર્વતની ઉપર રજૂં સામળિય સાફસ્સીન' ચાર હજાર સામાનિક દેવાનુ’ જ્ઞાવ' યાવત્ પરિવાર સહિત ચાર હજાર અગ્રમહિષિયાનું, ત્રણ પરિષદાનું. સાત સેનાઓનું, સાત સેનાધિપતિયેતુ, સાળ હજાર આત્મરક્ષક દેવેનુ યમક પર્યંતનું, યમા નામની રાજધાનીનું તથા તે શિવાય અન્ય ઘણા એવા ચમક રાજધાનીમ વસનારા દેવ અને દેવિચેનુ આધિપત્ય, પૌરપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ મહત્તર કત્વ, આજ્ઞેશ્વર સેનાપત્યત્વ કરતા થકા તેઓનુ પાલન કરતા થકે જોર જોરથી તાડન કરાયેલ નાટય, ગીત, વાત્રિ, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનંગના ચતુર પુરૂષાએ વગાડેલ શબ્દોના શ્રવણ પૂર્વક દિવ્ય ભેગાપભાગોને ‘મુનમાળા’ ભાગવતા થકા વિરતિ’ નિવાસ કરૈ છે ‘ત્તે તેનટ્રેનં નોયમા ! વૅ વુન્નરૂ” એ કારણથી હું ગૌતમ ! એમ કહેવામાં આવેલ છે. કે ‘નમાવત્વચા' આ પર્યંતનું નામ યમક પર્યંત છે. પુત્તર ૫” અને આ નામ ‘સાસણ બાધિત્તે' શાશ્વત કહેલ છે. ‘જ્ઞાવ' યાવત તેઓ એ નામ વાળા ન હતા તેમ નથી. અર્થાત્ પહેલાં પણ આજ નામવાળા હતા. વર્તમાનમાં પણ આ નામવાળા નથી તેમ નથી અને ભવિષ્યમાં પણ આ નામવાળા થશે નહીં' તેમ નથી. અર્થાત્ પહેલા પણ આ નામ વાળા હતા, વમાનમાં પણ એજ નામવાળા છે, તથા ભવિષ્યમાં પણ એજ નામવાળા થશે. કારણ કે એએ ધ્રુવ, નિયત અને શાશ્વત છે. અક્ષત અવ્યય અને અવસ્થિત છે, નિત્ય છે, એ કારણથી હું ગૌતમ ! એ નામ આ પ્રમાણે કહેલ છે. નમા પદ્મા' કે આ પર્યંતનું નામ ચમક પત છે. યાવતુ પથી ગ્રહણ કરાયેલ પદેશના અર્થ ચોથા સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવા. ॥ સૂ. ૨૦ ॥ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૩
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy