________________
મારૂંકાગવંઢિયા' યમક સંસ્થાનથી સંસ્થિત અર્થાત્ અન્યાન્ય સમાન સંસ્થાનવાળા આ યમક પર્વત છે. અથવા યમક નામધારી પક્ષિ વિશેષના આકાર જેવા આકારવાળા આ યમક પર્વત છે. અર્થાત્ તેમનું સંસ્થાન મૂળથી શિખર સુધી ઉચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળા એટલ કે કમકમથી પાતળા પડતા જતા પ્રમાણ વાળા આ યમક પર્વત છે. આ યમક પર્વત “સત્ર ક્રમાંકITમા’ સર્વાત્મના સોનાના છે. “અચ્છા સUET' અચ્છ અને સ્લણ છે. “જોઉં 7થપ્રત્યેક અલગ અલગ રહેલા છે. “જaમેવા વરિવિવત્તા’ પાવર વેદિકાથી વીંટાયેલા છે. ઉત્તેચે જો વાસંઘરિવિવાર દરેક વનષડથી વીંટાયેલા છે.
હવે પદ્મવર વેદિકા અને વનખંડનું પ્રમાણ બતાવવામાં આવે છે.–“તાઓ ઈત્યાદિ
‘ત્તાગોળ’ પહેલાં કહેવામાં આવેલ “પરમવાયો’ પદ્મવરવેદિકા “ ચાહું બે ગભૂત અર્થાત્ ચાર ગાઉ “૩૮ ૩૬ળ” ઉપરની તરફ ઉંચી છે. “i, ધળુચારૂં પાંચસો ધનુષ જેટલે “
વિહેમ તેને વિસ્તાર છે. સાવલંડ , વેદિકા અને વનપંડના વર્ણનવાળા વિશેષણ અહિંયા “માળિયો” કહી લેવા જોઈએ. તે વર્ણન આ કથા વક્ષરકારના ચેથા પાંચમાં સૂત્રમાં કહેવામાં આવેલ છે. તેથી તે વર્ણન ત્યાંથી જોઈ લેવું.
હવે યમક પર્વતના ઉપરના ભાગનું વર્ણન કરવામાં આવે છે. “જિં ? ઈત્યાદિ
સેજિંગં નમાવવાળ ઉfi” તે યમક પવતની ઉપરના શિખરમાં “વEસમમળિજો અત્યંત સમતળ હોવાથી રમણીય “મૂનિમા પત્તે’ ભૂમિભાગ કહેલ છે. “sa' યાવત પદથી ગ્રહણ કરવામાં આવેલ “ના િપુનવરબિત્તિવા’ ઇત્યાદિ વર્ણનના પદસમહ રાજપ્રશ્નીય સૂત્રના પંદરમા સૂત્રથી લઈને ઓગણીસમાં સૂત્ર સુધી કહેવામાં આવેલ સમગ્ર વર્ણન અહીં સમજી લે. તે વર્ણન અહીંયા કયાં સુધીનું ગ્રહણ કરવામાં આવેલ છે? તે શંકાના શમન માટે સૂત્રકાર કહે છે. ‘તરત’ ઈત્યાદિ “તારાં દુસમરમણિજર ભૂમિ મારા વંદુમામાણ” તે બહુ સરખા એવા ભૂમી ભાગની બરાબર મધ્ય ભાગમાં gઇ શં તુને પાસવર્ડેસના” બે પ્રાસાદ અર્થાત ઉત્તમ મહેલ “” કહેવામાં આવેલ છે. - હવે મહેલનું માપ કહેવામાં આવે છે. તે ઇત્યાદિ
તે વાતાવર’ તે ઉત્તમ મહેલ “RાવËિ કોગળrછું ગદ્ધનોથi = સાડિ બાસઠ જિન “તું વદને ઉપરની તરફ ઉંચા છે. “
રૂતીનં નોરું એકત્રીસ એજન “ો અને એક ગાઉના “ગાથામવિક્રમે આયામ વિધ્વંભવાળા અર્થાત્ એટલે એ પ્રાસાદને વિસ્તાર “quત્ત’ કહેવામાં આવેલ છે “સાચવજો પ્રાસાદનું સંપૂર્ણ વર્ણન બાળો અહીં કહી લેવું જોઈએ. તે વર્ણન રાજપ્રક્ષીય સૂત્રના ૬૮ અડસઠમાં સૂત્રની મેં કરેલ સુબેધિની ટીકામાંથી સમજી લેવું.
“વાર તરિવાર અહીંયાં પરિવાર સહિત સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ. તે વર્ણન આઠમા સૂત્રની ટીકામાંથી સમજી લેવું. એ વર્ણન અહિયાં કયાં સુધીનું લેવું તેને માટે ‘નાવ’ યાવત્ “થ’ પ્રાસાદેની અંદર રહેલા સિંહાસનેની ઉપર “રમાં રેરા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૨