________________
તીને ભેદીને પશ્ચિમ ભાગ તરફથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. “જોયા i મળી पवहे पण्णासं जोयणाई विक्खंभेणं जोयणं उव्वेहेणं, तयणंतरं च णं मायाए परिवद्धमाणी २ मुहमूले पंच जोयणसयाई विक्खंभेणं दसजोयणाई उव्वेहेणं उभओपासिं दोहिं पउभवरवेइयाहिं સોદિ ૨ વસંહિં સંપત્તિવિવત્તા' આ સીતાદા મહાનદી હદથી નિર્ગમન સ્થાનમાં હરિત નદીના પ્રવાહની અપેક્ષાએ તે દ્વિગુણિત છે તેથી પચાસ એજન જેટલા વિસ્તારવાળી છે. એક જન એટલે એને ઉશ્કેલ છે. ત્યાર બાદ એ ક્રમશ અભિવર્ધિત થતી પ્રતિજન બન્ને પાર્વભાગમાં ૮૦ ધનુષ જેટલી વૃદ્ધિ પામતી એટલે કે એક પાર્શ્વમાં ૪૦ ધનુષ જેટલી વર્ધિત થતી મુખમૂલમાં–સાગરમાં પ્રવિષ્ટ થાય તે સ્થાનમાં એ પંચસે લેજન સુધીના મુખમૂલ વિધ્વંભવાળી થઈ જાય છે કેમકે પ્રવાહ વિખંભની અપેક્ષા મુખમૂળનો વિઝંભ દ્વિગુણિત થઈ જાય છે. એ બન્ને પાર્થભાગ બે પદ્મવરવેદિકાએથી અને બે વનષથી સંપરિક્ષિત છે. “ળિai મેતે ! વાનરપશ્વ વ યુ quત્તા' હે ભદંત ! નિષધ નામક વર્ષધર પર્વત ઉપર કેટલા ફૂટે છે? જવાબમાં પ્રભુ કહે છે-“ોચના ! કૂar gonત્તા” હે ગૌતમ ! નવ ફૂટે કહેવાય છે. બન્ને નET' તે કુટેના નામે આ પ્રમાણે छ 'सिद्धाययणकूडे, णिसहकूडे, हरिवासकूडे, पुव्वविदेहकूडे, हरिकूडे, धिईकूडे, सीआ આ કે, પ્રવરતિ , ગઝૂરે સિદ્ધાયતન કૂટ, નિષધ કૂટ, હરિવર્ષ કૂટ, પૂર્વ વિદેડ કૂટ, હરિ કૂટ ધતિ કૂટ, સીતેદા કૂટ, અપર વિદેહ કૂટ અને રુચક ફૂટ એમાં જે સિદ્ધોને ગૃહ રૂપ કૂટ છે, તે સિદ્ધાયતન ફૂટ છે. નિષધ વર્ષધર પર્વતના અધિપતિને જે કૃટ છે તે હરિવર્ષ કૂટ છે. પૂર્વ વિદેહના અધિપતિને જે કૂટ છે તે પૂર્વવિદેહ કૂટ છે. હરિ–સલિલા નદીની દેવીને જે ફૂટ છે તે હરિકૂટ છે. તિબિંછ હદની અધિષ્ઠાત્રી દેવીને જે કૃટ છે તે ધતિ કૂટ છે શીતેદા નદીની દેવીને જે કૂટ છે તે સીતેદા કૂટ છે અપર વિદેડાધિપતિને જે ફૂટ છે તે અપરવિદેહ ફૂટ છે. ચક્રવાલ પર્વત વિશેષના અધિપતિનો જે કૂટ છે તે રુચક ફૂટ છે. “જો ચેવ ઈંહિમવંતદાનં ૩પત્ત વિયંમવિ પુષ્પ afoળકો સાચાળીસ સવા વિગેવા’ પહેલા જે ક્ષુદ્રહિમવત પર્વતના નવ ફૂટની ઉચ્ચતા, વિધ્વંભ અને પરિક્ષેપનું પ્રમાણ કહેવામાં આવેલ છે તેજ પ્રમાણ આ કૂટની ઉચ્ચતા, વિધ્વંભ અને પરિક્ષેપનું સમજવું. તેમજ અહીં પણ પૂર્વોક્ત રાજધાની છે એટલે કે જે પ્રમાણે સુદ્રહિમવત પર્વતમાંથી તિયંગ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને અન્ય જખૂદ્વીપમાં ક્ષુદ્ર હિમવત નામક રાજધાની છે. તે પ્રમાણેજ અહીં પણ નિષધ નામની રાજધાની છે.
‘રે મતે ! ઘર્ષ વુર જિદે વાસંપન્નg' હે ભદન્ત ! આપશ્રીએ વર્ષધર પર્વતનું “નિષધ' એવું નામ શા કારણથી કહ્યું છે ? એના જવાબમાં પ્રભુ કહે છે'गोयमा ! णिसहेणं वासहरपव्वए बहवे कूडा णिसहसंठाणसंठिया उसमसंठाणसंठिया, णिसहेय इत्थ देवे महिद्धिए जाव पतिओवमद्विइए परिवसइ से तेणटेणं गोयमा ! एवं ગુરૂ fણસસ્ટિવાસવ ૨” હે ગૌતમ ! એ નિષધ વર્ષધર પવની ઉપર અનેક ફૂટે નિષધના સંસ્થાન જેવા-વૃષભ આકારના જેવા છે તેમજ એ વર્ષધર પર્વત ઉપર નિષેધ નામક મહદ્ધિક યાવત એક પોપમ જેટલા આયુષ્યવાળા દેવ રહે છે. એ કારણે મેં એ વર્ષધર પર્વતનું નામ “નિષધ કહ્યું છે કે સૂ. ૧દ છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૨