________________
માયા, માસૌ
દ્વિદ્ નાવ માનુમાવે' માં જે યાવત્ પદ આવેલ છે. તેનાથી ‘માદ્યુતિજ, માવજી આ પદો ગ્રહણુ થયા છે. આ પદની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરેલ છે ‘નાવ રાયાની' માં જે યાવત્ પદ આવેલ છે તેનાથી મૂળાં, પ્રીિળાં, तिसृणां परिषदां, सप्तानामनीकानाम् सप्तनामनीकाधिपकीनाम् षोडशानाम् आत्रक्षक देवसाह - સ્ત્રીનાં ઈત્યાદિ પાડથી માંડીને ‘શસ્ત્રાજ્ઞત્તિની નામ' અહીં સુધીના પાઠ સંગૃહીત થયે છે. શબ્દાપાતિની નામક રાજધાની મન્દર પર્વતની દક્ષિણ દિશામાં તિય Àાકવતી અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને અન્ય જમ્મૂઢીપ નામક દ્વીપમાં દક્ષિણ દિશા તરફ ૧૨ હજાર ચેાજન આગળ ગયા પછી આવે છે. એ રાજધાનીના આયામ વગેરે માનાર્દિક ‘વિજય રાજધાની' જેવુ જ છે. એ વાત અષ્ટમ સૂત્રમાંથી જાણી લેવી જોઇએ. ॥ સૂ. ૯ ૫
હૈમવત વર્ષ કે નામાદિ કા નિરૂપણ
'से केणट्टेणं भंते! एवं वुच्चइ हेमवए वासे - २ इत्यादि
ટીકા-તે મેળટ્રેન મંતે ! Ë યુ હેમવદ્ વાસે-ર' હે ભદત ! આપશ્રીએ આ હૈમવત ક્ષેત્ર છે. એવું નામ શા કારણથી કહ્યું છે--‘નોયમા ! પુત્ત્તમિવંતમામિવંતેહિં वासहरपव्वएहिं दुहओ समवगूढे णिच्चं हेमं दलइ णिच्च हेमं दलइत्ता णिच्चं हेमं पगासइ, હૈ ગૌતમ! આ ક્ષેત્ર ક્ષુદ્રહિમવત્ પર્વત અને મહાહિમવત્ પ ત એ બન્ને વધર પર્વતેાના મધ્યભાગમાં છે. એથી મહાહિમવત્ પર્યંતની દક્ષિણ દિશામાં અને ક્ષુદ્રહિમવત્ પતની ઉત્તર દિશામાં હાવા બદલ આ ક્ષેત્ર તેમના વડે સીમા નિર્ધારિત હાવાથી તેની સાથે સંબધ ધરાવે છે. એવા વિચારથી હૈમવત્ આ પ્રકારના સાક નામવાળા કહેવામાં આવેલ છે. તેમજ ત્યાંના જે યુગલ મનુષ્યેા છે તેએ એસવા વગેરે માટે હેમમય શિલા પટ્ટકાના ઉપયેગ કરે છે, એથી આ ક્ષેત્ર જ તેમને એ આપે છે' એ અભિપ્રાયથી નિરૢ તેમ પુરુ' એવું અહી' ઉપચારથી કહેવામાં આવેલ તેમજ યુગલ મનુષ્યને સુવર્ણ આપીને તે તેજ સુવણના પ્રકાશ કરે છે, સુવર્ણ શિલાપટ્ટકાદિ રૂપમાં પ્રદર્શન કરે છે અર્થાત્ પ્રશસ્ત સુવર્ણ એની પાસે છે, એ અભિપ્રાયથી જાણે કે એ પેાતાને પ્રશસ્ત વૈભવ એ રૂપમાં પ્રકટ ન કરતા હોય. આમ પરિસ્થિતિઓને અનુલક્ષીને પણ એનુ નામ ‘હૈમવત' એવુ કહેવામાં આવેલ છે. તેમજ ફ્રેમવÇ રૂથ તેને મહિઢીલ पलिओ मट्ठिइए परिवसइ से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ हेमबए वासे हेमवर वासे' હૈમવત નામક દેવ એમાં રહે છે-એ હૈમવત દેવ મહદ્ધિક દેવ છે અને પત્યેાપમ જેટલી એની સ્થિતિ છે. આ કારણથી પણ હે ગૌતમ ! એનું નામ હૈમવત' એવુ કહેવામાં આવેલ છે. " સૂત્ર ૧૦ ॥
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૬