________________
વેદિકાથી તેમજ એક વનખંડથી ચેામેર આવ્રુત છે એ સિદ્ધાયતન ફ્રૂટના ઉપરના ભાગ ખડુસમરમણીય કહેવામાં આવેલ છે. ‘જ્ઞાવ તત્ત્વનું વદુલમમળિ સ્લમૂમિમાણ થવુ માટેલમા સ્થળ ને માં સિદ્ધાચળે પત્તે' યાવત્ એ સિદ્ધાયતનના ખડ્રેસમ રમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ સિધ્ધાયતન છે. બાસું નોચનારૂં आयामेण पणवीसं जोयणाइं विक्खंभेणं छत्तीसं जोयणाई उद्ध उच्चत्तेणं जाव जिणपडिमा ફળકો માળિયવો' એ સિદ્ધાયતન ફૂટ આયામની અપેક્ષાએ ૫૦ ચેાજન જેટલા વિખ્ખુંભની અપેક્ષાએ ૨૫ ચેાજન જેટલે, અને ઊંચાઈની અપેક્ષાએ ૩૬ ચાજન કહેવામાં આવેલ છે. ‘નાવ નં વદુસમનસ્ત્ર' માં પતિ એ યાવત્ શબ્દથી વૈતાઢ્ય ગિરિગત સિદ્ધાયતન ફૂટના વન જેવું એવું પણ વર્ણન છે. આમ પ્રકટ કરવામાં આવેલ છે. તેમજ ઝાર ળ વદુત્તમમનિન્નર' માં પતિ એ યાવત્ શબ્દથી વૈતાઢયગિરિંગત સિદ્ધાયતન ફૂટના વર્ણન જેવુ એનુ પણ વર્ણન છે. આમ પ્રકટ કરવામાં આવેલ છે. તેમજ પુર્ સેળ નવ' અહી જે યાવત્ શબ્દ પ્રયુક્ત થયેલ છે, તેનાથી ત્યાંના સિદ્ધાયતન વગેરેના વણુંક પાઠ અહી' સમજી લેવા જોઈએ. દિનાં મતે ! ખ઼ુદ્ધમિવંતે વાસરપવણ શુકમિવંતવૃદ્ધે ગામ કે રળત્તે' એ સૂત્ર વડે ગૌતમે પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં છે કે હૈ પ્રભુ ! ક્ષુદ્ર હિમવત્ પર્યંત ઉપર ક્ષુદ્ર હિમવત્ ફૂટ નામક ફૂટ કયા સ્થળે આવેલ છે ? એના જવાખમાં પ્રભુ કહે છે. ‘નોયમા ! મર્મ્સ પુત્યિમેળ સિદ્ધાચયનસ કાસ पच्चत्थिमेणं एत्थणं क्षुल्लहिमव ते वासहरपव्वए क्षुल्ल हिमवंतकूडे णामं कूडे पण्णत्ते' ગૌતમ ! ભરત ફૂટના પૂર્વમાં અને સિદ્ધાયતન ફૂટના પશ્ચિમમાં ક્ષુદ્ર હિમવત્ પર્યંત ઉપર ક્ષુદ્ર હિમવત્ ફૂટ નામક ફૂટ આવેલ છે. વં નો ચેવ સિદ્ધાચચળઇમ્સ ઉષ્ણત્તનિયમक्खेवो जाव बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झसभाए एत्थणं महं एगे पासाय वडें. સ વત્તે' આ પ્રમાણે સિદ્ધાયતન ફૂટની જેટલી ઊંચાઈ કહેવામાં આવેલી છે, જે પ્રમાણમાં વિષ્ણુભ કહેવામાં આવેલ છે અને જે પ્રમાણમાં પરિક્ષેપ કહેવામાં આવેલ છે, તેટલી જ ઊંચાઈ, તેટલા જ વિષ્ણુભ અને પરિક્ષેપ એ કૂટના પણ જાણવા. એ વચન ઉપલક્ષણ રૂપ છે એનાથી પદ્મવર વેદિકા અને વનખંડ વગેરેનુ વર્ષોંન અને મહુસમરમણીય ભૂમિભાગનું' વર્ણન પણ સમજી લેવુ' જોઈએ. આ પ્રમાણે એ વર્ણન ત્યાં સુધી લેવુ' જોઈ એ કે જ્યાં સુધી એ ક્ષુદ્ર હિમવાન્ પર્વતના જે ખડુસમરમણીય ભૂમિભાગની વચ્ચેના ભાગ છે, અવા પાઠ અત્રે સમજવે. એ મધ્યભાગમાં વિશાળ પ્રાસાદાવત'સક કહેવામાં આવેલ છે 'वासट्ठि जोयणाई अद्ध जोयणं च उच्चत्तेणं इक्कतीसजोयणाई कोसं च विक्संभेणं अब्भुग्गय મૂતિય પદ્ધત્તિ વિત્ર વિનિયનમન્નિત્તિ' એ પ્રાસાદાવતસક ઊંચાઈમાં ૬૨ા યેાજન છે. આને વિષ્ણુભ ૩૧ ચેાજન અને એક ગાઉ જેટલા છે. એ સમચતુ છે એથી સૂત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯