________________
आणति सुस्सरा सुस्सरणिग्योसाओ घंटओ समोसरण जाव पज्जुवासंतीत्ति' न्योताना કથનમાં જે બાબતમાં તફાવત છે, તે આ પ્રમાણે છે- સમસ્ત ચન્દ્રોની ઘંટાઓ સુસ્વર નામક છે. સમસ્ત સૂર્યોની ઘંટાઓ સુસ્વર નિર્દોષ નામક છે. એ બધા મંદર પર્વત ઉપર આવ્યાં. ત્યાં આવીને બધા દેવોએ પ્રભુની પર્ય પાસના કરી. અહીં યાવત્ પદથી જે પાઠ ગૃહીત થયા છે તે પહેલા પ્રકટ કરવામાં આવે છે. તે વિશે ત્યાંથી જ જાણું લેવું જોઈએ. આનો ઉલ્લેખ આ પ્રમાણે છે-તે છાજે તે સમgi ચંદા રોજિંદા કોરૂरायाणो पत्तेयं पत्तेयं चउहिँ सामाणिअसाहस्सीहि चउहि अग्गमहिसीहिं तिहि परिसाहिं सत्तहिं अणिएहि सत्तसि अणिआहिवइहिं सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं एवं કહા વાળમંત સૂા વિ’ આ પાઠની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. અહીં એવી શંકા ઉદ્ભવી શકે તેમ છે. કે અહીં ચન્દ્ર અને સૂર્ય બહુ વચનના રૂપમાં શા કારણથી પ્રયુક્ત થયા છે? કેમકે પ્રસ્તુત કર્મમાં તે એક જ સૂર્ય અને એક જ ચંદ્રના અધિકાર ચાલી રહ્યા છે. અન્યથા ઈન્દ્રોની જે ૯૪ ચોસઠની સંખ્યા કહેવામાં આવેલી છે તેમાં વ્યાઘાત થવાની આપત્તિ આવશે? તે આ શંકાનું સમાધાન પ્રમાણે છે કે જીનકલ્યાણક આદિમાં ૧૦ કપેન્દ્રો, ૨૦ ભવનવાસીન્દ્રો, ૩૨ વ્યન્તરેદ્ર તેમજ ચન્દ્ર અને સૂર્ય આમ ૬૪ ઈદ્રોની સંખ્યા થઈ જાય છે. પરંતુ અહીં ચન્દ્ર અને સૂર્ય વૈયક્તિક રૂપમાં એક-એકની સંખ્યામાં પરિણિત થયા નથી, અહીં એ બન્ને જાતિની અપેક્ષાએ જ ગૃહીત થયા છે. એથી અહીં ચન્દ્ર અને સૂર્ય બન્નેને બહુ વચનાન્ત પદથી વ્યક્ત કરવામાં આવેલા છે. એથી આ કથન મુજબ ચન્દ્ર અને સૂર્ય અસંખ્યાત પણ હોય છે. જે ૮
અચ્યતેન્દ્ર દ્વારા કી ગઇ અભિષેક સામગ્રી સંગ્રહ કા વર્ણન 'त एणं से अच्चुए देविदे देवराया' इत्यादि।
ટીકાથ–‘agi ત્યાર બાદ “સે કરવુર વિરે રેરા’ તે પૂર્વ વર્ણિત દેવેન્દ્ર દેવરાજ અય્યત-દ્વાદશ દેવલોકના અધિપતિએ-“મહું વાહિ રે વારિકાને સારુ કે જે ૬૪ ઈન્દ્રોમાં મહાન લબ્ધ પ્રતિષ્ઠિત છે,-આભિગિક દેવેને બેલાવ્યા. “દવિત્તા પ્રયં વાસી’ અને બોલાવીને તેમને કહ્યું – uિrg મે મો રેવાણુવિચા! મહ મ મgવિદં વિવરું રિસ્થથમિણે ૩pg' હે દેવનુપ્રિયે! તમે લેકે યથા શીવ્ર તીર્થકરના
અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરે. આ સામગ્રી મહાર્થીવાળી હોય, જેમાં મણિ કનક રત્ન વગેરે પદાર્થો સમ્મિલિત હાય, મહાથે હોય, મૂલ્યમાં તે અ૫ કીમતવાળી હોય નહિ પણ વિશિષ્ટ મૂલ્યવાળી હોય. મહાઈ હોય–ઉત્સવ લાયક હોય, વિપુલ હાય-માત્રામાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯૬