________________
પ્રકટ કરવામાં આવ્યુ છે કે એને ૬૦ હજાર સામાનિક દેવા હતા અને સામાનિક દેવો કરતાં ચગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહા કુમ નામક દેવ હતા. મહૌધસ્વા નામક એની ઘટા હતી, શેષ બધુ યાન વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન જેવુ' જ છે. ‘રિણામો દ્વદા ગીમિમે' એની ત્રણ પરિષદાએનુ વર્ણન જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહેવામાં આવેલુ તેવુ જ અહીં' પણુ સમજવુ. એની રાજધાનીનુ નામ ખલિય'ચા છે. આનેા નીકળવાના માત્ર દક્ષિણુ દિશા તરફ્ હેાય છે. એટલે કે આ દક્ષિણ દિશા તરફ લઈ ને નીકળે છે. આને! રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિગ્દ હાય છે. ‘વર્ષો થથાનીવામિનને' આ સૂત્ર દેહલી દીપક ન્યાયી સ ંબધિત સમજવુ જોઈ એ. કેમકે કહેવામાં આવેલા ચમરાધિકારમાં તેમજ હવે જે માટે કહેવામાં આવશે તે અલીન્દ્રાદિકના અધિકારમાં, આઠ ભવનપતિઓનાકથનમાંઆ ઉપયોગી હોય છે. ચરમની આભ્યતર પરિષાદામાં ૨૪ હજાર, મધ્યપરિષદામાં ૨૮ હજાર અને બાહ્ય પરિષદામાં ૩૨ હજાર દેવા છે. ખલીન્દ્રની આભ્યતર પરિષદામાં ૨૦ હજાર મધ્ય પરિષદામાં ૨૪ હજાર અને બાહ્ય પરિષદામાં ૨૮ હજાર દેવા છે. ધરણેન્દ્રની આભ્યતર પરિષદામાં ૧૦ હજાર મધ્ય પરિષદામાં ૭૦ હજાર, અને બાહ્ય પરિષદામાં ૮૦ હજાર દેવા છે. ભૂતાનન્દની આભ્યન્તર પરિષદામાં ૫૦ હજાર મધ્ય પરિષદામાં ૬૦ હજાર અને બાહ્ય પરિષદામાં ૭૦ હજાર દૈવે છે. શેષ ભવનવાસિએના ૧૬ ઈન્દ્રોમાંથી જે વેણુદેવાદિક દક્ષિણ શ્રેણિપતિએ છે. તેમની પરિષદ્ય ધરણેન્દ્રની પરિષદ્ ત્રય જેવી છે તથા ઉત્તર શ્રેણીના અધિપતિ વેદાલિ આદિકાની પરિષય ભૂતાનન્દની ત્રણ પરિષદાએ જેવી છે. એવુ જાણવુ જોઈ એ. ‘તેનું જાહેાં તેનું સમાં પળે તહેવ' તે કાળે અને તે સમયે ધરણ પણ ખૂબ ઠાઠ-માઠ સાથે ચમરની જેમ મદર ૫ત આવ્યે. પણ તે ” સામાયિ साहसीओ ६ अग्ग महिसीओ, चउग्गुणा आयरक्खा, मेघस्सरा घंटा, भदसेणो पायताणीया हिवई माणं पणवीसं जोयणसहस्साई महिंदज्झओ अद्वाइज्जाई जोयणसयाई' ६ इन्नर સામાનિક દેવાથી હું અગ્રમહિષીએથી તેમજ સામાનિક દેવેની અપેક્ષાએ ચાર ગુણા આત્મરક્ષક દેવાથી યુક્ત થઇને આવ્યો. એની મેઘસ્વર નામની ઘંટા હતી. પદાત્યનીકાધિપતિનુ નામ ભદ્રસેન હતુ. ૨૫ હજાર ચેાજન પ્રમાણ વિસ્તારવાળું એનું યાન-વિમાન હતું. આની મહેન્દ્ર ધ્વજા ૨૫૦ ચેાજન જેટલી ઊંચી હતી. ‘ત્ર મનિયાળ મનળવાસિાન वर असुराणं ओघस्सरा घण्टा नागाणं मेघस्सरा सुवण्णाणं हंसस्सरा, विज्जूर्ण कोंचस्सरा, अग्गीणं मंजुरस्सरा दिसाणं मंजुघोसा, उदहीणं सुस्सरा, दीवाणं महुरस्सरा, वाऊणं दिस्सरा, धणियाणं नंदिघोसा, चउसट्ठी खलु छच्च सरस्सा उ असुरवज्जाणं सामाणिआ उ एए ૨૩મુળા ચવલાક । શ્ ॥” આ પ્રમાણે જ ધરણેન્દ્રની વક્તવ્યતા મુજબ મસુરેન્દ્રોચમર અને અલીન્દ્રોને બાદ કરીને ભવનવાસીન્ડ્રોતા-ભૂતાનન્દાદિકાના વિશેની વક્તવ્યતા જાણવી જોઈએ. તફાવત ફક્ત આટલા જ છે કે અસુરકુમારાની ઘટા એઘસ્વરા નામક છે અને નાગકુમારની ઘટા મેઘસ્વરા નામક છે. સુપ કુમારની ઘટા 'સસ્વરા નામક છે. વિદ્યુત્ક્રુમારાની ઘંટા કૌંચસ્વરા નામક છે. અગ્નિકુમારાની ઘંટા મનુસ્વરા નામક છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯૪