________________
ઇશાનેન્દ્ર કા અવસર પ્રાપ્તકાર્ય કા નિરૂપણ ઇશાનાન્દ્રાવસર
'तेणं काले तेणं समएणं ईसाणे देवि दे देवराया' इत्यादि,
ટીકા”—તેન જાઢેળ તેળ સમાજ તે કાળે તે સમયે મને રૂવિધ સેવાયા દેવેન્દ્ર દેવરાજ ઈશાન ‘તૂછવાની' કે જેના હાથમાં ત્રિશુલ છે. ‘વસમવાહ' વાહન જેનુ વૃષભ છે. ‘મુ’િફેકત્તનણો' સુરાના જે ઈન્દ્ર છે, ઉતરાદ્ધ લેાકના જે અધપતિ છે, ‘અટ્ઠાવીસવિમાળાવાસસયલŘાહિતૢ' અય્યાવીસ લાખ વિમાન જેના અધિપતિત્વમાં છે. ‘અયંવવચધ' નિર્મળ અખર વસ્ત્રોને-સ્વચ્છ હોવાને લીધે આકાશ જેવા વસ્ત્રોનેધારણ કરીને તે મંદરે સોોિ' સુમેરૂ પર્વત પર આળ્યે, એવા સંબધ અહી’ લગાડવા જોઈએ. ‘છ્યું ના સદ્દે' જે પ્રમાણે શક્ર-સૌધમેન્દ્ર ઠાઠ-માઠ સાથે આવ્યેા હતા તેવાજ ઠાઠ માઠે સાથે તે પણ આવ્યે. ‘રૂમ નાળä' શકના પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં આટલેા જ તફાવત છે કે એ ઇશાનની ‘મોસા ઘંટા, સુપરમો, પાચસાળિયાદિષ્ટ, પુષ્ત્રો વિષાદારી, સૃથ્વિને, નિમ્ન ળમો ઉત્તરપુર સ્થિમિન્ટો પવો' મહાદેાષા નામક ઘટા છે. લઘુ પરાક્રમ નામક પાત્યનૌકાધિપતિ છે. પુષ્પક નામક વિમાન છે, દક્ષિણ દિશા તરફ્ તેના નિમન માટેની ભૂમિ છે, ઉત્તર પૂર્વ દિશાવતી રતિકર પત આવેલ છે. ‘સમોોિ નવ' માં જે યાવત્ પદ કહયું છે. તેનાથી 'મળવંત તિર્ तिक्खुतो आयाहिणपयाहिणं करेइ, करेता वंदइ, णमंसई, वंदिता नमंसित्ता णच्चासणे નાપૂરે મુસ્પૂલમાળે, મંસમાને મિમુદ્દે વિળાં પંહિકડ઼ે આ પાઠ ગ્રહણ કરાવે છે. એ પદોના અર્થ સ્પષ્ટ જ છે. ત્યાં આવીને તેણે પ્રભુની પ પાસના કરી. ‘છું ગણિતા વિરૂંા માળિયવ્યા’આ પ્રમાણે અર્થાત્ સૌધર્મેન્દ્રના સંબંધમાં કથિત રીતિ મુજબ વૈમાનિક દેવાતા અવશિષ્ટ ઈન્દ્રો પણ !, એવુ કહી લેવું જોઇએ. અને એ ઇન્દ્રો પણ અહીં અચ્યુતેન્દ્ર સુધીના અહી આવ્યા, આ અચ્યુતેન્દ્ર ૧૧-૧૨માં કલ્પના અધિપતિ छे. 'इमं णाणतं - चउरासीइ, असीइ बावतरी अण्णसट्ठीअ पण्णा चतालीसा तीसा बीसा दस सहस्सा बत्तीसट्ठावीसा बारसदृ चउरो सयसहस्सा, पण्णा चतालीसा छच्च सहस्सारे ' આ ગાથાએ! વડે કયા-કયા ઈન્દ્રોને કેટલાં સામાનિક દેવા તેમજ કેટલાં વિમાને છે ? એ પ્રકટ કરવામાં આવ્યુ છે. સૌધર્મેન્દ્રના ૮૪ હજાર સામાનિક દેવા છે. ઈશાનને ૮૦
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯૦