SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શરણદાયક છે, જીવદાયક છે, સંયમ રૂપી જીવનને આપનારા છે, બે દાયક છે, ધર્મદાયક છે, ધર્મદેશક છે, ધર્માનાયક છે, ધર્મસારણિ છે, ધર્મવર ચાતુરત ચક્રવત છે. વગેરે પદેથી માંડીને “માસ્કૂળ માયો તિથીરરસ મારૂરિરસ નાવ સંવિરામર અહીં સુધીના પદની વ્યાખ્યા આવશ્યક સૂત્ર વગેરેમાં કરવામાં આવી છે. એથી તે ત્યાંથી જ જોઈ લેવી જોઈએ. “ વંમ માવતં તત્વ રૂદણ અહીં રહેલે હું ત્યાં વિરાજમાન ભગવાનને વન્દના અને નમસ્કાર કરું છું. ‘પાસ મજાવે ! તત્વ રૂટું તિ' ત્યાં વિરાજમાન આપ ભગવાન અહીં રહેલા મને જુઓ. આમ કહીને “વંત જરૂર તેણે વન્દના કરી અને નમસ્કાર કર્યા. ‘ચંદ્રિત્તા મંહિતા સીહાળવણિ પુરામિમુહે તળિ સ’ વન્દના અને નમસ્કાર કરીને પછી આવીને તે પિતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. (૧) તાળ ત સ સેવિસ વાળો મચાવે જ્ઞાન સંજાણે સમુcવનિત્ય” ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકને આ જાતને યાવત્, સંકલ્પ ઉદ્ભવ્યું. 'उप्पण्णे खलु भो जंबुद्दीवे दीवे भगवं तित्थयरे जं जीयमेयं तीयपच्चुप्पणमणागयाणं સાળં વિદ્યાર્થ વાળ નિત્યચાળે કર્મમમિં રેત્તા ' જબૂદ્વીપ નામક દ્વીપમાં ભગવાન તીર્થકરને જન્મ થઈ ચુક્યું છે. પ્રત્યુત્પન્ન, અતીત તેમજ અનાગત દેવેન્દ્ર, દેવરાજ શકો પરંપરાગત આ આચાર છે કે તેઓ તીર્થકરોને જન્મોત્સવ ઉજવે. એથી “છામિ ગં ગહું િમાવળો વિત્થારસ કમળ મહિમ રેfમ નિર્દુ ઘર્વ સંપ” (૧) અહીં સંકલ્પના જે “ગન્નથિઇ ચિંતિ, gિg' વગેરે વિશેષણ છે, તે ગૃહત થયા છે. એ બધાં વિશેષણ પદની વ્યાખ્યા યથાસ્થાન ઘણા સ્થાને પર કરવામાં આવી છે. હું ત્યાં જાઉં અને ભગવાન તીર્થકરના જન્મનો મહિમા કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે “હરિને મેસિં ચત્તાળીયાણિવર્લ્ડ રેવં સારૂ હરિનેગમેષી-નામક દેવને કે જે પદાયનીકને અધિપતિ હોય છે. બેલાવ્યું. “સાવિત્તા પર્વ વાસ” અને બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું- “ઘણાનેર માં રેવાણુપિયા ! સમાપ મુહુમ્મા મેઘોઘતિગમીરમयरसदं जोयणपरिमंडलं सुघोसं सुसरं घंटे तिक्खुत्तो उल्लालेमाणे २ मया २ सदेणं उग्घोसेમાળે કોને પુર્વે વથા”િ હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર સુધર્મા સભામાં મેઘ-સમૂહના જેવી વનિ કરનારી, ગંભીર મધુરતર શબ્દવાળી તેમજ સારા સ્વરવાળી એવી સુષા ઘંટાને કે જેની ગેળઈ એક જન જેટલી છે, ત્રણ વાર વગાડી વગાડીને એવી વારંવાર જોર જોરથી ઘેષણ કરતાં કહે કે “જાળવેળ મો સો રે સેવા નચ્છ મને તો જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૭૭
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy