SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પ્રકારના વાઘોની ગડગડાહટની વનિએથી મને વિનોદ પૂર્વક ભેગે ભેગવવામાં પ્રવૃત હતી. તે આઠ દિકુમારિકાઓના નામે આ પ્રમાણે છે–ભેગકરા–૧, ભગવતી ૨. સુભેગા ૩, ભેગમાલિની ૪, તેયધરા ૫, વિચિત્રા ૬, પૃપમાલા છે અને અનિન્દિતા ૮. જ્યારે ભારત અને અરવત વગેરે ક્ષેત્રોમાં ભગવન્ત તીર્થકર જન્મ ધારણ કરે છે, ત્યારે જ આ જન્મોત્સવ થાય છે. તીર્થકર પ્રભુને જન્મ કર્મભૂમિમાં એ કાળે માં જ થાય છે. એથી આ પણ જાણી શકાય કે દેવકુરુ વગેરે અકર્મભૂમિએમાં તીર્થકરોને જન્મ થતો નથી, અને આ કાલે સિવાય બીજા કાળમાં થતું નથી. જ્યારે તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવે છે ત્યારે પર દિકકુમારીએ પ્રભુની માતાની સેવા કરવા માટે ઉપસ્થિત થઈ જાય છે. એમાં જે આઠ દિકુમારીઓ છે તેમના સ્વરૂપે કેવાં છે એ વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. જ્યારે તૃતીય આરે સમાપ્ત થવાની અણી પર હોય અને પલ્યનું આઠમું પ્રમાણ શેષ રહે છે, ત્યારથી જ કુલકરોને જન્મ થવા માંડે છે. તૃતીય કાળની સમાપ્તિને જ્યારે સમય ૮૪ લાખ પૂર્વ અને ૩ વર્ષ શેષ હતું ત્યારે આદિનાથ પ્રભુને જન્મ થયું અને પાંચ કલ્યાણક થઈને તેઓશ્રી મોક્ષધામમાં જતા રહ્યા હતા. એજ વાતને સૂચિત કરવા માટે તૃતીય-ચતુર્થ આરાને ભગવન્ત તીર્થકરની ઉત્પત્તિને કાળ કહેવામાં આવેલ છે. તથા દરેક તીર્થ કરને જન્મ મધ્ય રાત્રિમાં જ થાય છે. એ વાતને પ્રગટ કરવા માટે “તે સમeળ” એવું કહેવામાં આવેલું છે “તાળું તાત્તિ દોરોવિયરવાળું બહું હિતાકુમારી મચાિ થૈ ૨ આસારું રાહૃતિ’ જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયે ત્યારે તે અધેલકમાં વસનારી આઠ મહત્તરિક દિકુમારિકાઓમાંથી દરેકે દરેકના આસને ચલાયમાન થવા લાગ્યા. “ના તાળો મહેરો વચ્ચદવારો અધિકારીનો મહત્તરિયા ઓ પર ૨ મારું જસ્ટિગારૂં વાસંતિ’ જ્યારે તે અધેલોકમાં વસનારી આઠ મહતરિકાદિકુમારિકાઓએ પિત-પોતાના આસને કંપિત થતા જોયા ત્યારે “વિત્ત હિં ૪૩. રિ’ જઈને તેમણે પિતાના અવધિજ્ઞાનને વ્યાવૃત કર્યું. “વંકિતા મનવ તિસ્થા ગોષિr ગામોતિ’ અવધિજ્ઞાનને વ્યાવૃત કરીને તેમણે તેનાથી ભગવાન તીર્થકરને જોયા. “મોપ્રજ્ઞા અUUHum સદાવિંતિ જોઈને પછી તેમણે એક-બીજાને બોલાવ્યા અને “પદાવિત્ત પુર્વ વાપી’ બેલાવીને આ પ્રમાણે વાતચીત કરી. “goળે હજુ મો બંદીવે વીવે મચકં તિત્યરે तं जीअमेयं तीय पच्चुप्पण्णमणागयाणं अहे लोगवत्थब्वाणं अट्टण्हं दिसाकुमारीमह तरियाणं મજવો વિત્યારસ નમૂનમહિમ ઋરિત્ત' જંબુદ્વીપ નામક દ્વીપમાં ભગવાન તીર્થંકર ઉત્પન્ન થયા છે. તે અતીત, વર્તમાન તીર્થકર ઉત્પન્ન થયા છે. તે અતીત, વર્તમાન તેમજ અનાગત મહરિક આડ દિકુમારિકાઓનો એ આચાર છે કે તેઓ ભગવાન તીર્થકરનો જન્મ મહોત્સવ કરે. ‘Tછીમો 3 વિ માવો નામણિમં મોત ટુ પર્વ જયંત્તિ” તે ચાલો, આપણે પણ સર્વે કુમારીકાઓ મળીને ભગવાન તીર્થકરના જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૭
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy