SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સરખું જ છે. “ગોગાળા સળિયામણા સાનિવ્વાણ નવાં નામો જવઠ્ઠી grનશો તેવો, તે તેni Wવવારે ૨ ભરત ક્ષેત્ર જે પ્રમાણે ૬ ખંડોથી યુક્ત કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જ આ અરવત ક્ષેત્ર પણ ૬ ખંડોથી મંડિત કહેવામાં આવેલું છે. અહીં જે પ્રમાણે ભરત ચક્રવતી ૬ ખંડે ઉપર શાસન કરે છે તે પ્રમાણે જ અહી પણ એરવત નામક ચકવતી અહીંના ૬ ખડે ઉપર શાસન કરે છે. ભરત ચક્રવર્તી જેમ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ માનું વરણ કરે છે, તેમજ અહીંને અરવત ચક્રવતી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અહીંની જેટલી વક્તવ્યતા છે તે વક્તવ્યતા સંપૂર્ણ રૂપમાં ભરત ખંડ જેવી જ છે. જે કંઈક તફાવત છે તે તે ફકત ચક્રવતીના નામને જ છે. શેષ કંઈ પણ જાતને તફાવત નથી. એથી હે ગૌતમ ! આ એરવત ચક્રવતી તેને રવાની હોવાથી તથા અરવત નામક મહદ્ધિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ અરવત એવું કહેવામાં આવેલું છે. એ સૂત્ર-૪૪ છે છે એથે વક્ષસ્કારસંપૂર્ણ છે જિનજન્માભિષેક કા વર્ણન પાંચમા વક્ષસ્કારને પ્રારંભ 'जया णं एक्कमेक्के चक्कवट्टि विजए' इत्यादि ટીકાઈ—આ સૂત્ર વડે સૂત્રકાર જિનેન્દ્ર દેવના જન્માભિષેકનું વર્ણન કરતાં કહે છે“કયા નં મે રવિિવજ્ઞા' જ્યારે એક-એક ચક્રવર્તી દ્વારા વિજેતવ્ય ક્ષેત્ર ખંડ રૂપ ભરત, અરવત આદિ ક્ષેત્રોમાં માવંતો રિસ્થાન સમુqન્નતિ ભગવન્ત તીર્થકર ઉત્પન્ન થાય છે. “તેvi #í તે સમgi ઉપદે સ્ટોનવત્થવાળો ન વિસામારીનો મઢ તરગાળો’ ત્યારે તે કાળમાં અને તે સમયમાં તૃતીય-ચતુર્થ આરામાં તેમજ અર્ધ રાત્રિના સમયમાં તીર્થંકર ભગવતે ઉત્પન્ન થઈ જાય ત્યારે અલકમાં રહેનારી આઠદિકકુમારી દેવીઓ કે જેઓ પિતાના વર્ગની દેવીઓમાં પ્રધાનતા હોય છે. “સાહિં ૨ હિં સfહું ૨ મવહિં સfહં ૨ નાચ (૧) અહીં આદિ શબ્દથી મહાવિદેહ ક્ષેત્ર ગ્રહણ કરવામાં આવેલું છે. આ ક્ષેત્રમાં ૨૦ તીર્થકરે વિદ્યમાન રહે છે. મહાવિદેહમાં સર્વદા ચતુર્થ આરે રહે છે. बडे सएहि पतेयं २ चउहि सामाणिय साहस्सीहि यहि महत्तरिआहिं सपरिवाराहि तसा २ દરેક પિત–પિતાના ફૂટોમાં, પોત-પોતાના ભવનમાં, પોત-પોતાના પ્રાસાદાવતં સકમાં, ચાર હજાર સામાનિક દે, ચાર સપરિવાર મહત્તરિકાએ “સત્તહિં બળીયાવિહિં સાત અનીકાધિપતિએ, “×ë ગાયકવાલીહિ'સેળ હજાર આત્મ રક્ષક દે તેમજ 'अण्णेहि य बहूहि भवणवइवाणमंतरेहिं देवेहि देवीहि य सद्धि संपरिखुडाओ महया हय બગીચ વારૂચ ના મોમારું મુંઝમાળીનો વિ”િ અને બીજા પણ અનેક ભવનપતિ તેમજ વાનવ્યંતર દેવ અને દેવીઓથી સંપરિવૃત્ત થઈને નાટ્ય, ગીત વગેરે ધ્વનિઓ તેમજ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy