________________
પિતપોતાના કુટની ઉત્તર દિશામાં આવેલી છે. “ જો મંતે ! પર્વ યુરજ ઊી વારVદવા ર” હે ભદંત! રુફમી વર્ષધર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ોચમા ! બ્રીગામ વાસદરવા હજી ઘટ્ટે મારે સવ.
મg, સુવીય રૂલ્ય રે વઢિોરમણિ ઘરવખરુ હે ગૌતમ ! આ પર્વત રજતમય–એટલે કે ચાંદીને છે તેમજ રજતમય ચાંદી જ આને ભાસુર હોવાથી પ્રકાશ હોય છે, તેમજ આ સર્વાત્મના રજતમય છે. આથી આ વર્ષધર પર્વતનું નામ રુફમી એવું કહેવામાં આવેલા છે. જો કે કેષમાં રૂફમ શબ્દને અર્થ સુર્વણ આપે છે પરંતુ તે અર્થ અહીં ગ્રહણ કરવામાં આવ્યું નથી, અને ચાંદી એ જે અર્થ ગ્રહણ કરવામાં આવ્યું છે તે “શબ્દના અનેક અર્થો થાય છે. આ કથન મુજબ ગ્રહણ કરવામાં આવ્યું છે. અહીં રુકમ શબ્દથી નિત્ય અર્થમાં રૂન' પ્રત્યય થયું છે. તેમજ અહીં રૂફમી નામે દેવ રહે છે. આ દેવ મહદ્ધિક યાવત્ પપમ જેટલી સ્થિતિવાળે છે. અહીં યાવત્ પદથી સંગ્રાહ્ય પદેને જાણવા માટે અષ્ટમસૂત્ર વાંચવું જોઈએ. એથી આ સર્વના સંગથી આનું નામ રમી એવું કહેવામાં આવેલું છે. એજ વાત કરે gui Tોચમા ! ઘઉં યુરજઆ સૂત્ર વડે પુષ્ટ કરવામાં આવેલી છે. “ળેિ મત ! સંયુદી ૨ ટેવ બામં વાણે પvળ' હે ભદંત ! હૈરણ્યવત નામક ક્ષેત્ર આ જંબુદ્વીપ નામક દ્વીપમાં ક્યા સ્થળે આવેલું છે? એના જવાબમાં प्रभु हे छे 'गोयमा ! रुप्पिस्स उत्तरेणं सिहरिस्स दक्खिणेणं पुरथिमलवणसमुदस्स पच्च त्थिमेणं पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे हिरण्णवए वासे पण्णत्ते' હે ગૌતમ! રુમી નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ શિખરી નામક વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબુદ્વીપ નામક દ્વીપમાં હૈરયવત નામક ક્ષેત્ર આવેલું છે. “વું નહેર દેવ તવ છાવયં આ પ્રમાણે જે પ્રકારની વક્તવ્યતા દક્ષિણ દિગ્ગત હૈમવત ક્ષેત્રની કહેવામાં આવેલી છે તે પ્રકારની વક્તવ્યતા આ ઉત્તર દિગ્ધતી હૈરણ્યવત ક્ષેત્રની જાણવી જોઈએ. “નવાં નવા રળિળ વત્તરેf ઘનું અસિઝું તે
વત્તિ' પરંતુ વિશેષતા આટલી જ છે કે એની જીવા-ધનુ પ્રત્યંચાકોર પ્રદેશ-દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ એનું ઉત્તર દિશામાં છે. શેષ બધું વિખંભાદિ વિષયક કથન હૈમવત ક્ષેત્રના પ્રકરણ મુજબ જ છે. “દિ ૉ મંતે ! વણ-વારે માઢવંતપાિણ ના વચઢ જુદg gov?' હે ભદન્ત ! હૈરણ્ય ક્ષેત્રમાં માલ્યવત્ પર્યાય નામે વૃત્તવૈતાઢય પર્વત કયા સ્થળે આવેલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે. “જો મા સુવઇgધૂરા પ્રસ્થળ પર पुरथिमेणं एत्थणं हेरण्णवयस्स वासस्स बहुमज्झदेसभाए मालवंतपरियाए णामं वट्टवेयड्ढे
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૨