________________
દક્ષિણ અને ઉત્તર ભાગ રૂપે બે ભાગે થઈ ગયા છે અને જેના દરેક ભાગમાં એક-એક જિનેન્દ્રની એકી સાથે ઉત્પત્તિ થાય છે. તેના દક્ષિણ ભાગમાં આઠ પક્ષમાદિ વિજયે આવેલ છે. ઉત્તર ભાગનાં આઠ વપ્રાદિ વિજો આવેલા છે. એમાં દક્ષિણ ભાગ ગત આડ પફમાદિ વિજેમાં ઉત્પન્ન થયેલા તીર્થ કરને જન્માભિષેક તે દક્ષિણ દિમ્ભાગવતી સિંહાસન ઉપર હેય છે. અને “aહ્યુ વારિ વીહાસ ઘહિં મવા નાવ વણારૂના તિચર ગફિસિચંતિ’ જે ઉત્તર દિગ્વતી સિંહાસન છે તેની ઉપર આઠ વપ્રાદિ વિજય ગત તીર્થકરને જન્માભિષેક હોય છે. એ જન્માભિષેક ભવનપતિ વગેરે ચતુર્વિધ નિકાયના દેવ અને દેવીઓ વડે કરવામાં આવે છે. “ણિ મંતે ! પંઢાળે રવાિ નામે સિરા પુvU/T” હે ભદંત! પંડકવનમાં રફત કંબલ શિલા નામે શિલા કયા સ્થળે આવેલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! મંચૂસ્ત્રિયાણ કરí પંડયા રચમિતે
0 6 હાવળે રસ્તચંતિષ્ઠા બાલં ત્રિા પuળત' હે ગૌતમ! મંદર ચૂલિકાની ઉત્તર દિશામાં તેમજ પંડક વનની ઉત્તર સીમાના અંતમાં પંડકવનમાં રફત કંબલ શિલા નામે શિલા આવેલી છે. “mળપદીના ચા વળાહિળવિgિo સત્ર તવળિજ્ઞમર્ડ अच्छा जाव मम्झदेसभाए सीहासणं, तत्थणं बहूहिं भवणवई जाव देवेहिं देवीहिय एरावચા તિથવા ચિંતિ’ આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તી છે. આ શિલા સર્વાત્મના તપ્ત સુવર્ણમયી છે. આકાશ તેમજ ફટિક મણિ જેવી નિર્મળ છે. આ શિલાને ઉપરનો ભાગ બહુ સમરમણીય છે. એના મધ્ય ભાગમાં એક સિંહાસન આવેલું છે. એની ઉપર અરાવત ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયેલા તીર્થકરને જન્માભિષેક કરવામાં આવે છે. આ જન્માભિષેક અનેક ભવન પતિ વગેરે ચતુર્વિધ દેવનિકા વડે સમ્પન કરવામાં આવે છે. ભરતક્ષેત્રની જેમ ઐરાવત ક્ષેત્રમાં પણ એક કાલમાં એક જ તીર્થકરને જન્મ થાય છે. એથી તેમના અભિષેક માટે આ શિલાને ઉપરોગ થાય છે. એ જ છે
મન્દરપર્વત કે કાંડ (વિભાગ) સંખ્યા કા કથન
મંદર કાંડ સંખ્યા વક્તવ્યતા 'मंदरस्स णं भंते ! पव्वयस्स कइ कंडा पण्णत्ता' इत्यादि
ટીકાઈ-ગૌતમે હવે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે “નં મંતે દિવસ શુ વડે guત્તા હે ભદંત! મંદર પર્વતના કેટલા કાંડે–વિભાગે કહેવામાં આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોચમા ! તો હ guત્તા” હે ગૌતમ ! ત્રણ કાંડે કહેવામાં આવેલા છે. “i s” જેમકે “પિટ્ટિહે કે, મરિ રે કવ િવ ૧ અસ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૧