SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વાયવ્ય કોણમાં આવેલી છે. આ પ્રમાણે દરેક કેણમાં ચાર-ચાર પુષ્કરિણીઓ આવેલી છે. એ પુષ્કરિણીઓના બહુ મધ્ય દેશભાગમાં પ્રાસાદાવાંસકો આવેલા છે. જે પ્રકારની પાંચસો જિન જેટલી ઉતા વગેરે રૂપ પ્રમાણુતા ભદ્રશાલવનગત પ્રાસાદની કહેવામાં આવેલી છે, તેવી જ ઉચ્ચતા વગેરે રૂપ પ્રમાણુતા એ પ્રાસાદની પણ કહેવામાં આવેલી છે. મેરુ પર્વતથી તેટલા જ અંતરે સિદ્ધાયતન અને પ્રાસાદાવતં સકેના મધ્યમાં એ નવ કૂટો આવેલા છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ રીતે પ્રશ્ન કર્યા “ વળ મતે ! | powતા” હે ભદંત !નન્દન વનમાં કેટલા કટે કહેવામાં આવેલા છે? ત્યારે પ્રભુએ તેમને કહ્યું-“જોયા ! ભવ પUTTP હે ગૌતમ! ત્યાં નવ ફૂટે કહેવામાં આવેલા છે. “તેં જ્ઞતા તેમના નામો આ પ્રમાણે છે. અંતળવળ, मंदरकूडे, णिसहकूडे, हिमवयकूडे, रययकूडे, रुयगकूडे, सागरचि तकूडे, वइरकूडे, बलकूडे' નન્દનવન ફૂટ, મંદરકૂટ, નિષધકૂટ, હિંમત ફૂટ, રજત કૂટ, ચકકૂટ, સાગર ચિત્રકૂટ, વનકૂટ અને બલકૂટ. ફરીથી ગૌતસ્વામી પ્રભુને એ પ્રશ્ન કર્યો કે “ળિ મં! T જ ગંળવા કે Two હે ભદંત ! નન્દન વનમાં નંદનવન નામે કૂટ કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા મંવારૂ પ્રવચરણ પુરથમિસ્તે વિદ્વાચચાર उत्तरपुरथिमिल्लास पासायवडे सयरस दक्खिणेणं एत्थ णं णंदणवणे णंदणवणे णामं कूडे Tum” હે ગૌતમ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલા સિદ્ધાયતનની ઉત્તર દિશામાં તેમજ ઈશાન કેણવત્ પ્રાસાદાવર્તાસકની દક્ષિણ દિશામાં નન્દન વનમાં નન્દનવન નામે ફૂટ આવેલ છે. અહીં પણ મેરુને પચાસ યોજન પાર કરીને જ ક્ષેત્રને નિયમ કહેવાએલે જાણવું જોઈએ. જે આ પ્રમાણે માનવામાં નહિ આવે તે પછી પ્રાસાદાવતંસક અને ભવનના અંતરાલવર્તિત્વ આ કૂટમાં આવશે જ નહિ. “પંચરા ક્રૂડ પુરા વળિયા માળિવવા, તેવી મેહંશના રાજાળી વિવિત્તિ' જે પ્રમાણે વિદિ હસ્તિકૂટના પ્રકરણમાં ઉચ્ચતા, વ્યાસ, વિશ્કેલ પરિદ્ધિ-પરિક્ષેપ વર્ણ, સંસ્થાન દેવ રાજધાની દિશા વિગેરેના દ્વારથી માંડીને ફૂટ વિષે વર્ણન કરવામાં આવેલું છે, તે પ્રમાણે જ અહીં પણ એ કુટેનું વર્ણન સમજી લેવું જોઈએ કેમકે તે પાઠમાં અને અહીંના પાઠમાં કઈ પણ તફાવત નથી. એથી એ કારેના માટે પ્રશ્નોતર રૂપમાં ત્યાં ફૂટે વિષે કથન સ્પષ્ટ કરવામાં આવેલું છે તેવું જ બધું કથન અહીં પણ સમજવું જોઈએ. તે વર્ણનમાં અને આ વર્ણનમાં કઈ પણ જાતને તફાવત નથી. એ બધા ફૂટે પાંચસે લેજન જેટલા વિસ્તારવાળા છે. અહીં મેઘંકરા નામક દેવી છે. એની રાજધાની વિદિશ માં ઈશાન કોણમાં આવેલી છે. આ પલ્ચત્તર ફૂટની જેમ જ આ ફૂટનું પણ વર્ણન સમજવાનું છે. “gઝાત્રિ ઉગામા णेयच्या इमे कूडा इमाहिं दिसाहिं पुरथिमिल्लस्स भवणरस दाहिणेगं दाहिण पुरथिमिल्लस्स વાયવહેંશાહ ૩ત્તને મંજે કે મેવ ચાળી’ આ મેઘ કૂત અભિલા૫ મુજબ તત્ તત્ દિશાઓમાં દેવીઓ અને રાજધાનીઓથી યુક્ત એ અવશિષ્ટ કૂટ સમજી લેવા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૧
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy