SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ सहस्साई तिणिय सोलसुत्तरे जोयणसए अट्ठय इक्कारसभाए जोयणस्स अंतो गिरि परिर ચેનું” તેમજ આ ગિરિના અંદરના પરિક્ષેપ ૨૮૩૧૬ ચેાજન જેટલેઅને એક ચેાજનના ૧૧ ભાગામાંથી આઠ ભાગ પ્રમાણ છે. ‘તે ળવાણુ વમરવેશ્યા તેનેજ ય વળસંકેન સવ્વો સમંતા સંપત્તિવિવસે મા નન્દન વન એક પદ્મવર વદિકાર્થી અને એક વનખંડથી ચામેર આવૃત છે. વઞો નાવ તેવા અસયંતિ' આ પદ્મવર વૈાિ અને વનખંડના વણક વિષે અહી અધ્યાતૃત કરી લેવુ' જોઇ એ. એ સબંધમાં જાણવા માટે ચતુથ અને પંચમ સૂત્રમાં જિજ્ઞાસુઓએ એવુ' જોઇએ. અહી આ વર્ણીન ‘બ્રાસયંતિ' પદથી સંબદ્ધ છે. અહી’ યાવત પદથી જે પદો સંગૃહીત થયા છે તે અહી' પચમ સૂત્રમાંથી જાણી શકાય તેમ છે. ‘જ્ઞાતિ' આ પદ્મ ઉપલક્ષણ રૂપ છે. એનાથી સયંત્તિ વિકૃતિ વગેરે ક્રિયાપદોનું ગ્રહણ થયું છે. એ પદોની વ્યાખ્યા પંચમ સૂત્રમાં કરવામાં આવેલી છે. ‘મંત્તળ પવ્વચલ પુદ્ધિ મેળ ચળ મળ્યું ો સિદ્ધાચયળે પત્તે' આ મંદર પવની પૂર્વ દિશામાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. વ ચલિ ચારિશિદ્ધાચવળા વિલ્લિાનુ પુજવાનીબો તે ચેવ વમાન મેરુ પર્યંતની પૂર્વ દિશામાં જેવું સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. આ પ્રમાણે પૂર્વ વગેરે ચારેચાર દિશાઓમાં એક-એક સિદ્ધાયતન છે તેથી કુલ ચાર સિદ્ધાયતના થયાં ‘વિવિજ્ઞાસુ પુત્ત્તત્ત્તળીઓ તં ચેવ વમળ' તેમજ આ યન મુજબ વિદિશએ માં ઇશાન વગેરે કાણામાં પુષ્ક રિણીએ પ્રતિપાદિત થઈ છે. એ પુષ્કરિણીએ ના વિષ્ણુ ભાદિના પ્રમાણ ભદ્રશાલવનની પુષ્ક રિણી ચેાના વિષ્ણુ ભાદિનાપ્રમાણ જેવુ જ છે. તેમજ ‘સિદ્ધાચચળા નં' સિદ્ધાયતનાના વિષ્ઠ ભાદિ પ્રમાણ પણ ભદ્રશાલના પ્રકરણમાં કથિત સિદ્ધાયતનાના પ્રમાણવત્ જ છે.‘વુ વળી ન ૨ પાસાચ વઢે સત્તા તદચેવ' પુષ્કરિણીએના બહુમધ્ય દેશવતિ પ્રાસાદાવત'સકો પણ ભદ્રશાલવનવતી નન્દા પુષ્કરિણિગત પ્રાસાદાવત'સકા જેવા જ છે. 'તચેય સસાળાળ તેનું ચેવ માળેખ’ એ પ્રાસાદાવત'સકે શક અને ઇશાનના છે એટલે કે જેમ ભદ્રશાલ વનમાં આગ્નેય અને નૈઋત્ય કાણુથી સંબદ્ધ પ્રાસાદાવતસકે શકેન્દ્ર સંબંધી કહેવામાં આવેલા છે અને જેમ વાયવ્ય અને ઇશાનવતી પ્રાસાદાવત...સક ઈશાનેન્દ્ર સમધી કહેવામાં આવેલ છે તેમજ આ નન્દનવનમાં પણુ આગ્નેય અને નૈઋત્ય ણવી પ્રાસાદાવત સકે। શકેન્દ્ર સમધી અને વાયવ્ય તેમજ ઈશાન કેણુવર્તી પ્રાસાદાવતસકેા ઇશાનેન્દ્ર સબંધી છે, એવું જાણવું જોઇએ. એ પ્રાસાદો ભદ્રશાલવન વતિ પૂર્વાંત્તરાદિ કણ ગત પદ્માદિ પુ'કરિણીના બહુમધ્ય દેશ ભાગમાં જે પ્રમાણે નિરૂપિત કરવામાં આવેલ છે તેવા જ એ પ્રાસાદે નન્દનવનવતિ પૂર્વાંતરાદિ કાણુ ગત નન્દોત્તર દિ પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવતી' છે. એમ જાણવુ જોઇ એ. અહીં નન્દાત્તરા, નન્દા, સુનન્દા, નન્તિવના એ ચાર પુષ્કરિણીએ ઇશાન ાણમાં આવેલી છે. તેમજ નન્દિષેણા, અમેઘા, ગેસ્તૂપા અને સુદના એ ચાર પુષ્કરિણીએ આગ્નેય કાણમાં આવેલી છે. ભદ્રા વિશાલા, કુમુદૃા અને પુંડરીકિણી એ ચાર પુષ્કરિણી નૈઋત્ય કાણમાં આવેલી છે, અને વિજ્યા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા એ ચાર પુષ્કરિણીએ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૦
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy