________________
છઠ્ઠા સૂત્રમાંથી જાણી લેવી જોઇએ. ‘હિજ્જેનું અંતે ! ઋતિકૉર્ન્નતા' હૈ ભટ્ઠત ! નલિન ફૂટ ઉપર કેટલા કૂટો (શિખરા) આવેલા છે? શોચમાં! ચારિ કા વળત્તા હે હૈ ગૌતમ ! ચાર ફૂટો આવેલા છે. ‘તું નદા' તેના નામેા આ પ્રમાણે છે. સિદ્ધાચચળવૂડે, लिकुडे, બાવત્તમૂકે, મંહાવતડે, પણ હ્રકા, પંચમચા રાયદ્દાળી ઉત્તરેળ' સિદ્ધાયતનકૂટ, નલિન ફૂટ, આવ ફૂટ અને મંગલાવત ફૂટ એ ફૂટો ૫૦૦ છે. અહી રાજ ધાનીઓ ઉત્તર દિશામાં કહી છે. દિનું મંતે ! મહાવિદે વાસે મંઢાવત્ત નામં વિનર પળત્તે' હું ભટ્ટ ! મહાવિદેહ ક્ષેત્રમાં માંગલાવત નામક વિજય કયા સ્થળે આવેલ છે ? નોચમા ! नीलवंतस्स दक्खिणेणं सीयाए उत्तरेणं णलिणकूडस्स पुरत्थिमेणं पंकावईए पच्चत्थिमेणं છ્યાં મસ્તાન તે નામ' વિજ્ઞ વળત્તે' હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં નલિન ફૂટની પૂર્વ દિશામાં તેમજ પકાવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મંગલાવ નામે વિજય આવેલ છે. નફા છસ્સ विजr तहा ऐसो भाणियव्वा जाव मंगलावत्ते य इत्थ देवे परिवसइ से एएणद्वेणं' म મગલાવત' વિજયનું વર્ણન કવિજયના વન જેવુ છે, યાવત્ એમાં મંગલાવત નામક દેવ રહે છે. એથી એનુ નામ મંગલાવ વિજય એવુ રાખવામાં આવેલ છે. દિ ન અંતે ! મવિવેદેવાશે. પારૂં કે નામ કે પળત્તે' હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પકાવતી નામક કુંડ કયા સ્થળે આવેલ છે? નોચમાં ! મંગાવત્તÆ પુષિમેળા પુલન विजयस्स पच्चत्थिमेणं णीलवंतस्स दाहिणे णितंबे एत्थणं पङ्कावई जाव कुंडे पण्णत्ते' 3 ગૌતમ ! મંગલાવત' વિજયની પૂર્વાદિશામાં પુષ્કળ વિજયની પશ્ચિમ દિશામાં તેમજ નીલવંત પર્યંતનાં દક્ષિણ દિશ્વતી નિતંખ ઉપર પકાવતી નામક કુંડ આવેલ છે. 'तं चैव गाहावइ कुंडप्पमाणं जाव मंगलावत्त पुक्खलाव तविजए दुहा विभयमाणी २ અજ્ઞેયં તં ચેત્ર ને ચેવ નાદાવફે' એનુ પ્રમાણુ ગ્રાહાવતી કુંડ જેવું જ છે. યાવત્ આ કુંડમાંથી પકાવતી નામે એક અંતર નદી નીકળી છે અને એણે મંગલાવ અને પુષ્ક લાવત વિજયને વિભાજિત કર્યા છે. એ નદીના સંબંધમાં બાકી બધુ કથન ગ્રાહાવતી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૪