SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મસિદ્ધિા જ્ઞાવ રિવર ચિત્રકૂટ એવું નામ જે એનું સુપ્રસિદ્ધ થયું છે તેમાં કારણ એ છે કે અહીં ચિત્રકૂટ નામક મહદ્ધિક યાવત્ એક પલેપમ જેટલી સ્થિતિવાળા દેવ રહે છે. અહીં આવેલા યાવત્ પદથી–“મહીશુતિ, મહાવર, માયા, માલ્યઃ મદનુમાવા પોપમસ્થિતિઃ' એ પદોનું ગ્રહણ થયું છે. એ પદોની વ્યાખ્યા જાણવા માટે અષ્ટમ સૂત્રની વ્યાખ્યા જેવી જોઈએ. એ ચિત્રકૂટ નામક દેવની રાજધાની મેરુ પર્વતની ઉત્તર દિશામાં છે, કેમકે એ સીતા મહાનદીની ઉત્તર દિશાના વક્ષસ્કારને અધિપતિ છે. આ પ્રમાણે હવે પછીના વક્ષસ્કાર-ગિરિઓ–પર્વતેના સંબંધમાં પણ યથા સંભવ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. છે સૂ. ૨૭ છે પ્રથમ વક્ષસ્કાર વર્ણન સમાપ્ત દૂસરા સુકચ્છવિજય કા નિરૂપણ દ્વિતીય વિજયવક્ષારનું વર્ણન 'कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे' इत्यादि ટીકાર્ય–આ સૂત્રવડે ગૌતમસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે કે-#હિ ળ મેતે ! બંદીરે તીરે મરવિદે વારે સુદછે વિના Hom' હે ભદંત ! એ જંબુદ્વીપ નામક દ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં સુકછ નામક વિજય કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ! લીયા મહાળ ઉત્તરે ળઢવંતરર વાસવદત્રયરલ વાહિળવે TETवईए महाणईए पच्चत्थिमेणं चित्तकूडस्स वक्खारपव्वयस्स पुरथिमेणं एत्थ ण जंबूद्दीवे दीवे महाવિદે વાતે સુwછે નામં વિનg gor” હે ગૌતમ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ગાહાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ ચિત્રકૂટ વક્ષરકાર પર્વતની પૂર્વ દિશામાં, જમ્બુદ્વીપનામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય આવેલ છે. “ઉત્તરારિબાપા કહે છે વિના તહેવ પુછે નામં વિજ્ઞા વખતે આ સુચ્છ નામક વિજય ઉત્તરથી દક્ષિણ દિશા સુધી આયત દીર્ઘ છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીણ છે. ઈત્યાદિ રૂપથી સર્વ કથન કચછ વિજય પ્રકરણમાં જે પ્રમાણે કહેલું છે તેવું જ બધું કથન આ સુકચ્છ વિજય પ્રકરણમાં પણ સમજી લેવું જોઈએ. “નવાં વેમપુરા રાવળ સુ છે જયા, સમુદgsઝરૂ તવ સળં’ પણ અહીં ક્ષેમપુરી નામક રાજધાની છે તેમાં સુકચ્છ નામક ચકવર્તી રાજા શાસન કરે છે, વગેરે બધું કથન જેવું કચ્છ વિજય પ્રકરણમાં કચ્છ ચક્રવતી રાજાના સંબંધમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તેવું જ બધું કથન અહીં પણ સમજી લેવું જોઈએ. “રિબં મંતે ! સંયુટ્રી વીવે મહાવિદે વારે જણાવવું? gu/' હે ભદંત! જમ્મુદ્વિપ નામક આ દ્વીપમાં વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ગ્રાહાવતી નામક કુંડ ક્યા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! મુછવિનય પુસ્વિમેળે મHT कच्छस्स विजयस्स पच्चत्थिमेणं णीलवंतस्स वासहरपव्ययस्स दाहिणिल्ले णितंबे एत्यणं जंबु જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૯૯
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy