SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ઇત્તર ટ્રાદ્દિાચ' ઉત્તર દક્ષિણ દિશામાં લાંબુ છે. ‘વાળપળવિસ્થિળે’પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. ‘અત્રુ જ્ઞોયલફ્સારૂં’ આઠ હજાર ચેાજન ‘ફોળિય પ્રાસત્તરે ગોચ નસ એહાર એકસા ઈ કેતેર ચેાજન ‘છ્યું ' એક ચેાજનના ‘વીસફમાન” એગણીસમા ભાગ ‘નોયળÇ' ચેાજનના ‘ચામેળ' લખાઈથી ‘તો લોયળસદસારૂં' બે હજાર ચેાજન ‘ફોળિય’ ખસે ‘તેરમુત્તરે' તેર ‘જ્ઞોચળસ' ચાજનશત અર્થાત્ ખસે તેર ચેાજનથી દિપિ વિસેરૢળે' કઈક કમ ‘વિશ્ર્વમેન’ વિસ્તારથી છે. આ રીતે આયામ વિષ્ણુભથી વર્ણન કરીને તેનું સસ્થાન ખતાવે છે. હિયજ્ઞ સંઠાળમં'િ પય કાકારથી સ્થિત છે. નિક છસ્સ’ ‘આચારમાવડોયારે હવે તેને આકાર ભાવ પ્રત્યવતાર પ્રશ્નોત્તર દ્વારા કહે છે. દક્ષિણાધ કચ્છના ‘વિનયસ’ વિજયનુ ‘સિ” કયા પ્રકારના આકાર ભાવ પ્રત્યવતાર આકાર એટલે સ્વરૂપ ભાવ એટલે પૃથિવી વક્ષસ્કારાદિ તેના અંતગત પદા, પ્રત્યવતાર એટલે પ્રકટી ભાવ ળત્તે' કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી મહાવીર પ્રભુશ્રી કહે છે ‘નોયમા ! ’હે ગૌતમ! આ દક્ષિણા કચ્છ વિજયના દુસમમળિજ્ઞે' અત્યંત સમહાવાથી રમણીય એવા ‘મૂળમત્તે’ ભૂમિભાગ ‘વળત્તે' કહેલ છે. તેનુ વર્ણન સૂચના રૂપે બતાવે છે. તું ના' જે આ પ્રમાણે છે. ‘જ્ઞાવ શિત્તિમંદિ' ચૈત્ર અનિત્તિનેહિ ચેવ' યાવત્ ક્રુત્રિમ અથવા અક્રુત્રિમ અહીંયાં યાવત્ પદથી ‘બહિ પુવરે કૂવા આલિંગ પુષ્કરના કથનથી આરંભ કરીને કત્રિમ અથવા અકત્રિમ મણિયા અને તૃણેાથી શાભાયમાન આ કથન પન્તનું સઘળુ વર્ણન કરી લેવુ તે વર્ણન છટ્ઠા સૂત્રમાંથી સમજી લેવું, પુસ્તકના વિસ્તારભયથી અહીંયાં તે પુનઃ બતાવેલ નથી. હવે દક્ષિણા કચ્છમાં વસનારા મનુષ્યના આકાર ભાવ અને પ્રત્યવતાર પ્રશ્નોત્તર દ્વારા પ્રગટ કરે છે.--દ્દિળદારછે’ ઈત્યાદિ પૂર્વોક્ત દક્ષિણા કચ્છમાં Ōમંતે !' હું ભગવન્ ‘વિજ્ઞ' વિજયમાં ‘મનુથાળ' મનુષ્યેાના સિ” કેવા પ્રકારના ‘આચારમાવો ચારે' આકાર ભાવ અને પ્રત્યવતાર અર્થાત્ આકાર એટલે સ્વરૂપ ભાવ એટલે અંત ત ભાવ અર્થાત્ સંહનનાદિ પદ્મા પ્રત્યવતાર-પ્રાદુર્ભાવ ‘તેં' કહેલ છે ? આ પ્રશ્નના જવાબમાં પ્રભુશ્રી કહે -−ોચા !' હે ગૌતમ ! ‘તેસિઁ' એ દક્ષિણા વિજયમાં ઉત્પન્ન થયેલા નૅ મનુયાળ' મનુષ્યના ‘ઇન્દ્રિ’ છ પ્રકારના ‘સંઘચળે” સહનન અર્થાત્ અસ્થિ સૉંચય છે. તે છ પ્રકાર આ પ્રમાણે છે.--વઋષભનારાચ ૧, ઋષભનારાચ ૨, નારાચ ૩, અનારાચ ૪; કૌલિકા ૫, સેવાકના ભેદથી છે. ‘નાવ’ યાવત્ અહી’યાં યાવપદથી ‘વિદે ठाणे पंचधणुसयाई उद्धं उच्चत्तेण जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी आउयं पालेति જાહેત્તા અગ્વેના નિચગામી નાય વ્હેયા સિાતિ, મુષ્પત્તિ, પરિણિત્રયંતિ' આ પદોના સગ્રહ થયેલ છે. આના અર્થ આ પ્રમાણે છે.-છ પ્રકારના સંસ્થાન છે. પાંચસા ધનુષ જેટલા ઉંચા છે. જઘન્યથી અન્તર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી પૂવ કોટિનું આયુષ્ય છે. આયુને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૯૦
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy