SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ નમી એવું વિનમી નામકે વિદ્યાધરી કે વિજયકા વર્ણન 'तपणं से भरहे राया तं दिव्वं चक्करयणं' ॥ इत्यादि सूत्र. २५ ॥ ટીકાઈ–(? મારે જાવા તે દિઉં ચવાય ના વેદ જુવાર ૩૪. ઉત્તર ળિત તેણે યુવાન છ૪) ત્યાર બાદ જયારે ભરત રાજા છે તે દિવ્ય ચક્રરત્નને યાવત દક્ષિણ દિશામાં વૈતાઢય ગિરિ તરફ જતું જોયું તો જોઈને તે બહુ જ હૃષ્ટ તેમજ તુષ્ટ ચિત્તવાળો થયે. ત્યાર બાદ જ્યાં વેતાઢય પર્વતને ઉત્તર દિશા તરફ ને નિતંબ હત-અધો ભાગ હતા, ત્યાં તે આવ્યા. (૩વરછત્તા વેન્દ્રિત ઘટવાન્ન રૂત્તરિસ્કે કળતરે વાસનોriામ જાવ સારું પ્રદુવિરુ) ત્યાં આવીને તેણે તાઢય પર્વતના ઉતર દિગ્વતી નિતંબ ઉપર ગિરિ સમીપ-અધ: પ્રાન્ત માં-દ્વાદશાજન જેટલી લંબાઈ વાળા અને નવયોજન પ્રમાણ વાળા શ્રેષ્ટ નગર જેવા પોતાના સ્કન્ધાવાર ને પડાવ નાખ્યા પછી પૌષધશાળામાં શ્રીમહારાજ ભરત નરેશે પ્રવેશ કર્યો. અહીં જે યાવત્ શબ્દ આવેલ છે તેનાથી એ પાઠમાં પૌષધ અંગેના જેટલાં વિશેષણ પહેલાં કહેવામાં આવ્યાં છે તે બધા અહીં પણ ગ્રહણ કરવાં જોઈ એ. “જનિ ાિળનળ વિજ્ઞાાાં મદમમર્સ gfvg” પૌષધશાળામાં પ્રવિષ્ટ થઈને તે ભરત રાજાએ શ્રી ઋષભ દેવસ્વામી ના મહાસામન્ત કચ્છના પુત્ર તેમજ વિદ્યાધરોના રાજા એવા નમિ અને તે પોતાના વશમાં કરવા માટે અષ્ટમભકતની તપસ્યા ધારણ કરી. (iffeત્તા પરદાઢg કાર જનવિન વિકાદવાળા મારી માને ૨ વિ૬) અષ્ટમભકતની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં યાવતું પદ ગૃહીત તે ભરત રાજા કુશના આસન ઉપર ઉપવિષ્ટ થઈ ગયા સમસ્ત ભૂષણ અને અલંકારને તેમણે પરિત્યાગ કર્યો. તેઓ બ્રહાચારી બની ગયા ત્યાદિ પર્વોક્ત સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભરત રાજાએ નમિ– વિનમિ રાજાઓને કે જે વિદ્યાધરોના સ્વામી હતા તેમને કેવી રીતે વશમાં કરી શકાય? કેમ કે તેમની ઉપર ખાણ વગેરે શસ્ત્રોનો પ્રયોગ કરી તેમને હણવા, તે ક્ષત્રિચિત ધર્મ નથી એથી સિધુ વગેરે દેવીઓની જેમજ એ બને ને પોતાની વશમાં કરવા માટે જે સાધનોને ઉપયોગ થઈ શકે તેમાં પ્રવૃત્ત થયા. (ત ળ તરસ મrg૪ oળો ગમખન્નત્તિ રામના મિ વિમી વિઝાદવાળો વિવાદ મg ચોરૂમ અUTHUgr૪ અંત્તિ પામવંતિ ) શ્રીભરત મહારાજાની અષ્ટમ ભકત ની તપસ્યા જ્યારે પૂરી થવા આવી ત્યારે નમિ અને વિનમિ બને વિદ્યાધર રાજાઓ દિવ્યાનુભાવજનિત હોવાથી દિવ્ય એવા પિતાના જ્ઞાન વડે પ્રેરિત થઈને પરસ્પર એક- બીજાની પાસે આવ્યા. અહીં દિવ્ય જ્ઞાનથી ભરતરાજાના મનની વાત જાણવા અંગેને જે ઉલ્લેખ કરવામાં આવે છે તે તેમને અવધિજ્ઞાન હતું નહિ છતાંએ જે તેમણે તેના મનની વાત જાણી લીધી તે સૌઘમેંશાનની દેવીઓ જેમ મનઃ પ્રવિચારિ દેવના દિવ્યાનુભાવથી કામાનુષકૃત મનો વિજ્ઞાનવાળી હોય છે, તે પ્રમાણે જ એમણે પણ દિવ્યાનુભાવથી ભારતના મનને ભાવ જાણું લીધે. આમ સમજી લેવું જોઈએ જે આ પ્રમાણે માનવામાં આવે નહીં તે પછી પિતાના વિમાનની ચૂલિકાથી ધ્વજામાન જાણનાર અવધિજ્ઞાનવાળી તે દેવીઓમાં તેમના રિર સાજ્ઞાનના અભાવથી સુરતાનુકુલ કામચેષ્ટા પ્રત્યે ઉમુખતા સંભવી શકે તેમ નથી. (grદમાવત્તા ઉં વારી) આ પ્રમાણે તેઓ બંને પાસે આવી ને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૪૫
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy