SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ जाव आयतकण्णायतं च काऊण उसुमुदारं इमाणि वयणाणि तत्थ भणीअ से णरवई जाव सव्वमेते विसयवासीत्ति कटु उद्ध वेहासं उसुं णिसिरइ परिगरणिगरिअमझे जाव ) ચારે ઘેાડાઓને થંભાવીને માગધતીર્થાધિકારમાં કહ્યા મુજબ તેણે પેાતાના ધનુષ ને હાથમાં લીધું. ખાણ હાથમાં લીધુ, ખાણ ને ધનુષ ઉપર સ્થાપિત કર્યું" અને પછી ધનુષ ઉપર આાપિત કરીને તે ઉદ્ઘાર ઉભટ ધનુષ કાન સુધી ખેંચી ને પછી તેણે આ પ્રમાણે કહ્યું-કૃત્િ ઘુળતો મવતો' એ વચના પૂર્વીકૃત એ એ ગાથાઓમાં પ્રકટ કરવામાં આવેલ છે. તે એ જ વચન-આપ સ મારા દેશવાસી છે. અહીં પણ સમજવાં જોઈએ. એ વચનેની વ્યાખ્યા તૃતીય વક્ષસ્કાર'માં ૬ ઠા સૂત્રમાં કહેવામાં આવી છે તે। જિજ્ઞાસુએ ત્યાંથી જ જાણવા યત્ન કરે. આમ કહીને તેણે પેાતાના ખાણને ઉપર આકાશમાં છેડયુ. કેમકે ત્યાંજ ક્ષુદ્ર હિમવદ્ ગિરિ કુમારના આવાસ હતેા. વિનિરિશ્રમજ્ઞો નાવત્તિ' અહી' યાવત્ પદથી બાણ મેાક્ષ પ્રકરણમાં કથિત પરિપૂર્ણ ગાથાય કહેવી જોઇએ तथा च परिगरणिगरिअमज्झो वाउछुआ सोममाणको सेज्जो । चितेण सोभए धणुवरेण इंदोव्व पच्चक्खं ॥ २॥ तं चंचलायमाणं- पंचमिचंदोवमं महाचावं । छज्जइ वामे हत्थे नरवइणो तंमि विजयमि ||२|| ખાણ છેડતી વખતે ભરત નરેશ કેવા સુશે।ભિત થયેા, એજ વાત એ ઉપયુ ત ગાથા દ્વયમાં પ્રકટ કરવામાં આવી છે. જે સમયે ભરત રાજાએ ખાણ છેડ્યું તે સમયે તેણે મલ (પહેલવાન) ની જેમ પેાતાની કચ્છા ને સારી રીતે બાંધી લીધી. કમરને પણ સારી રીતે *સીને ખાંધી લીધી તેણે કોશેય વસ્ત્ર ધારણ કરેલું' હતું. તે વસ્ત્ર સમુદ્રમાંથી પ્રવાહિત થતા વાચુંથી મંદ-મ ંદ રૂપે, કંપિત થઈ રહ્યું હતુ. એથી ધનુષધારી તે રાજા, એમ લાગતા હતા કે જાણે સાક્ષાત્ ઇન્દ્ર જ ત્યાં ઉપસ્થિત થયે ન હેાય શેષ ગાયોક્ત પદોની વ્યાખ્યા સુગમ छे. (तपणं से सरे भरहेणं रण्णा उड्ढं वेद्दासं णिसट्ठे समाणे खिप्पामेव यावन्तरि जोयणाई' રતા ચુલ્હમિયંમિરણ ટેવલ મેહ્ નિવૃત્ત) ઉપર આકાશમાં ભરત રાજા વડે મુક્ત તે ખાણ શીઘ્ર ૭૨ ચૈાજન સુધી જઈને ક્ષુદ્ર હિમવન્તકુમાર દેવના સ્થાનની સીમાં માં પડ્યું'. (ત છૂં સે ગુરુદિમયંતિમારે દેવે મેલ્સ નિલિયં પાણx) જ્યારે તે ક્ષુદ્ર હિમવન્ત ગિરિ કુમારે ખાણ ને પેાતાની સીમમાં પડેલુ જોયુ તે (પાલિતા પુત્તે रूट्ठे जाव पोईदाणं सव्वोसहि च मालं गोसीसचंदणं कडगाणि जाव दहोदगंच गेव्हर) જોઇ ને તે એકદમ ક્રોધથી તે ચેાળ થઇ ગયે. રુષ્ટ થઈ ગયા. યાવત શબ્દ થી અહીં આ પ્રમાણે પાઠ સગૃહીત થયા છે તેની ભૃકુટી વક્ર થઈ ગઈ. તેણે ખાણ ચલાવનારને તિરસ્કાર કર્યાં. અને ભરત નામાંકિત તે બાણને તેણે ઉપાડયું. તથા તે ખાણ ઉપર લખેલા નામને તેણે વાચ્યું. ઈત્યાદિ પૂતિ પાઠ અત્રે ગૃહીત થયા છે. ત્યારબાદ તેણે ભરતરાજા ને ભેટ માં અર્પિત કરવા માટે સૌ ધિએને ફળપાકાન્ત વનસ્પતિ વિશેષોને કે જે રાજ્યાભિષેકાદિ વિધિએ માટે આવશ્યક હૈાય છે. કલ્પવૃક્ષના પુષ્પાની માળાને, ગેાશીષ ચન્દ્રનને, કટકાને, યાવત્ પથી સંગૃહીત ત્રુટિતાને- ખાડુએના આભરણાને વસ્ત્રોને, ભરતનામાંક્તિ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૪૨
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy