SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા કરી શકાય કે સ્થાનાંગ વિગેરે સૂત્રોમાં વ્યંતરદેવના ૩૨ બત્રીસ ઈદ્ર કહેવામાં આવેલ છે. તે પછી અહીં તેના ૧૬ સળજ ઈન્દ્ર કેમ કહયા છે ? આશંકાનું સમાધાન એવું છે કે—જે કે વ્યંતર દેવાની સંખ્યા. ૩૨ જ છે પરંતુ અહીં જે ૧૬ પ્રકટ કરવામાં આવ્યા છે તે આમ બતાવે છે કે વ્યંતરોના ૩૨ ઈન્દ્રો સર્વ સમાન ઋદ્ધિ આદિ થી યુક્ત નથી પણ કાલાદિક ૧૬ ઇન્દ્રો જ મહાન ઋદ્ધિવાળા” છે. એથી એઓ પ્રધાન યંત. રેન્દ્રો છે અને એથી જ એમને અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અ૯૫ અદ્ધિવાળા અપનીદ્રાદિકને અહીં ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. તેમનું સ્થાન ગૌણ જ માનવમાં આવ્યું છે. એથી આ જાતના કથનમાં કોઈ વિપ્રતિપત્તિ જેવી વાત સમજવી ગ્ય નથી, કેમકે સૂત્રકારની શૈલી વિચિત્ર પ્રકારની હોય છે. એને જ એ પ્રભાવ છે, જ્યારે ઉત્તમ પુરુષોની પરિગણના કરવામાં આવી તો તેમાં પ્રતિવાસુદેવ ઉત્તમ પુરૂષ હોવા છતાં કોઈ આગમોમાં તે પ્રમાણે તેની પરિગણુન્ય કરવામાં આવી નથી. જેમ કે “રમવાથા માં “મદેવપકુ વાસુ પામેng ગોવિળી શsuvi asvir uત્તમ पुरिसा उपजिसु वा उपज्जिति वा, उप्पज्जिस्संति वा तं जहा-चउवीसं तित्थयरा વારણ ચવશ્વદી ના વઢવા, જવ વાકુવા” આ પાઠમાં પ્રતિવાસુદેવે ઉત્તમ પુરુષ રૂપથી પરિણિત કરવામાં આવ્યા નથી. જ્યોતિષ્ક દેના જે ચન્દ્ર અને સૂર્ય એવા બે ઈન્દ્રો કહેવામાં આવેલ છે તે જાતિના આશ્રયથી કહેવામાં આવેલ છે. આમ તે તે વ્યક્તિની અપેક્ષા એ અસંખ્યાત છે. એ ભવનવાસીઓના, વ્યંતરના અને જતિકોના ઈન્દ્રો પોતપોતાના પરિવારની સાથે અત્રે આવ્યા. એવું કહેવું જોઈએ. જેમ પોતાના પરિવારથી સંયુક્ત થઈને શક આવ્યું તે પ્રમાણે જ સર્વે ઈન્દ્રો પણ પોત-પોતાના પરિવા રથી સંયુક્ત થઈને આવ્યા અને તેઓ સર્વે સવિધિ ભગવાનને નમન કરીને એકદમ તેમની પાસે પણ નહિ તેમ તેમનાથી વધારે દૂર પણ નહિ આ પ્રમાણે ચગ્ય સ્થાને બેસી ગયા. તે સમયે તેમના બન્ને હાથે ભક્તિવશ અંજલિ રૂપે સંયુક્ત હતા તેમની આંખોમાંથી અશ્રુધારાઓ પ્રવાહિત થઈ રહી હતી. શાળા ૬૪ ઇન્દ્રોં કે આગમનાનન્તર દેવેન્દ્ર શકકે કાર્ય કા કથન આ પ્રમાણે ૬૪ ઈન્દ્રો જ્યારે ઉપસ્થિત થઈ ગયા ત્યારે શક દેવેન્દ્ર જે કર્યું તેનું કથન આ પ્રમાણે છે :–“ત્તા r ર સેલે દેવાયા વારિ સૂત્ર છટા ટીકાથે-ત્યાર બાદ “તા જ ન દે દેવાયા વ માનવવાદમતા નોતિય રેમાળા રે યથારી' દેવેન્દ્ર, દેવરાજ શક તે ઉપસ્થિત થયેલા સમસ્ત-૬૪, પરિવાર સહિત ભવન પતિઓ વ્યંતરે જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવેન્દ્રોને. આ પ્રમાણે કહ્યું facથ મો વાgિar irrો સરવા” જોવીનચંગારું નg” હે દેવા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૨૮
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy